રતન ટાટાએ ટ્વીટ કરી ને કહ્યું, મને ભારત રત્ન આપવાના અભિયાનને બંધ કરો
સામાજિક કાર્યો અને ચેરિટી માટે જાણીતા ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ સોશિયલ મીડિયા પર તેમને દેશના ઉચ્ચતમ નાગરિક સન્માન ભારત રત્ન આપવાના અભિયાનને બંધ...
નર્મદા: રાજપીપલા થી અંકલેશ્વર ટ્રેન તો ચાલુ કરાવીને જ રહીશ : મનસુખ વસાવા
રાજપીપલા અંકલેશ્વર નેરોગેજ રેલવે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરીને વર્ષ 2013-14માં શરૂઆત કરાઇ હતી. લગભગ 800 કરોડના ખર્ચ વચ્ચે 63 કિમીની રેલવે લાઈન નંખાઈ હતી....
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 244 નવા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 244 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણથી 1 નું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.43 ટકા...
વાંસદાના લીમઝર ગામેં આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ ચંદ્રકાન્ત રાણાની જનસભા !
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાં હવે આમ આદમી પાર્ટી પણ ક્યાંકને ક્યાંક મેદાનમાં નજરે પડી રહી છે.સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી કેજરીવાલ વિકાસ મોડેલ આગળ ધરીને...
ઉત્તરાખંડના ચમૌલીમાં ગ્લેશિયર તુટ્યો, મોટી તબાહીની આશંકા
ઉત્તરાખંડમાં તપોવનની પાસે ગ્લેશિયરનો એક મોટો હિસ્સો રવિવાર સવારે તૂટી ગયો છે. તેના કારણે રુષગંગા પર બનેલો ડેમ તૂટી ગયો છે. આ કારણે જાનમાલને...
જાણો ક્યાં ! અકસ્માતમાં એંગલ યુવકની છાતીમાં અને યુવતીના ગળામાં ઘુસી: બંનેનાં મોત !
સુરત: બારડોલી તાલુકાના બાબેન ગામે રહેતો સાગર મહેશભાઈ પટેલ શુક્રવારે યુવતી સાથે બાઇક (GJ-19AR-2723) લઇ ફરવા ગયો હતા ત્યાંથી ઘરે પાછા ફરતા રાત્રિના સમયે...
લગ્ન માટે તારીખ પે તારીખ અંતે ના આવી અને યુવતિ નોંધાવ્યો બળાત્કારનો કેસ !
નવસારી: વાંસદા તાલુકાના ખંભાળિયા ગામે એક યુવાને યુવતીને ૧૬ વર્ષની સગીર હતી ત્યારથી પ્રેમના સંબધમાં યુવતિ સાથે શારીરિક સંબધ બાંધ્યા બાદ હવે લગ્ન કરવાની...
વાંસદા તાલુકાના જમાલિયા ગામ નજીક ઇકો વાન અને મહેન્દ્ર પીકપ વચ્ચે અકસ્માત સર્જાયો
ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક નજીવી બેદરકારીના પગલે કોઈને કોઈ જગ્યાએ રોજ અકસ્માતની ઘટના સામે આવતી હોઈ છે.
મળતી...
SBI બેંકે નિયમમાં કર્યાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત
દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ શુક્રવારે એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલ્યા છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાનું બેંક તરફથી...
અકતેશ્વર ત્રણ રસ્તા પાસે લગ્નની અદાવતે એક યુવાનને માર્યો માર, થઇ પોલીસ ફરિયાદ
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા મથકે લગ્નમાં નાચવા બાબતે ઝગડો થતા જે બાબતની વેર રાખી બીજે દિવસે બે શકશો એ એક યુવાનને માર માર્યો હતો...
















