આવું પણ બને : લીવ-ઇનમાં રહેતી પ્રેમિકા ગર્ભવતી થતાં પ્રેમીએ તરછોડી !

0
વર્તમાન સમયમાં મોટા પ્રમાણમાં પ્રચલિત બનેલી લિવ-ઇન રીલેન્શીપમાં યુવાન-યુવતીના સાથે રહેવાના કારણે યુવતીને  ગર્ભવતી બનાવી છોડી દેવાની ઘટનાઓ બનવા પામી રહી છે ત્યારે દક્ષિણ...

મહારાષ્ટ્રથી સુરત જાન લઈને જતી બસને નડ્યો અકસ્માત, ત્રણ લોકોનાં મોત

0
તાપી નજીક સુરત-ધુલિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વ્યારાના બાજીપૂરા નેશનલ હાઈવે નં. 53 પર ખાનગી ટ્રાવેલ્સની બસ ટેન્કર પાછળ ઘુસી ગઈ હતી....

ડાંગના નેતાઓના પક્ષ પલટા કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બદલાવની શક્યતા !

0
રાજ્યમાં અન્ય પ્રદેશની જેમ દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ચુકી છે ત્યારે  ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાની ૨૭ બેઠકો પર વર્તમાન...

નર્મદા: ઈકો સેન્સેટિવ ઝોનનો મુદ્દો સાંસદ મનસુખ વસાવાએ બજેટ સત્રમાં ઉઠાવ્યો

0
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શૂલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા વિરોધ વધ્યો, સાંસદ મનસુખ વસાવા સહિત કોંગ્રેસ-BTPએ વિરોધ કરતા...

ચીખલી તાલુકાના ખુડવેલ ચાર રસ્તા પર ઝડપાયો 1 લાખ 27 હજારનો વિદેશી દારૂ !

0
નવસારી: છેલ્લા ઘણા સમયથી દમણથી ચીખલી થી નવસારી રસ્તા પર દારૂની હેરાફેરી થઇ રહી હતી તેની જાણ થતાં જિલ્લા પોલીસ વડા દ્વારા રોકવા માટે...

આંબાપાણી ગામના નિવૃત્ત આર્મી જવાનનું ગ્રામજનોએ કર્યું વરઘોડા સાથે ભવ્ય સ્વાગત

0
માં-ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોની સુરક્ષા કરી 20 વર્ષ ફરજ નિવૃત્ત થયેલા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આંબાપાણી ગામના પાડવી નવનીતકુમાર પહોંચતા...

આચાર સંહિતા ભંગ થતા ડાંગ AAP દ્વારા કલેકટરને કરવામાં આવી ફરિયાદ

0
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર કરવામાં આવી છે. દરેક જીલ્લમાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે, ત્યારે ડાંગ સ્થાનિક સ્વરાજની ચુંટણીના જાહેરનામાં બાદ જિલ્લામાં...

પુસ્તકાલય પ્રારંભ: લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની ગાંધી વિચાર પ્રસરાવવાની એક પહેલ !

0
ધરમપુર: ગાંધી નિર્વાણ દિને ધરમપુર તાલુકાના પીંડવળ ગામની પ્રાથમિક શાળામાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીજીના પોસ્ટર પ્રદર્શન અને ગાંધી પુસ્તકાલય પ્રારંભ કરવામાં આવ્યો...

નાનાપોંઢા પોલીસ મથકમાં શહીદો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

0
૩૦ જાન્યુઆરીએ આજે શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દરેક સરકારી કચેરીઓમાં સવારે ૧૧:૦૦ કલાકે શહીદો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું...

આદિવાસીઓ માટે જીવાદોરી સમાન, વઘઈ બીલીમોરા નેરોગેજ ટ્રેન બંધ નહિ થાય

0
ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેનો, જે છેલ્લા ઘણા સમયથી ખોટમાં દોડી રહી હતી, તેને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ...