50 આલ્બમ સોંગમાં જોવા મળ્યો છે આ કોલસાના વેપારીમાંથી બનેલો એકટર ! કોણ છે...
દક્ષિણ ગુજરાત: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાના સરખા નાંદરખા ગામમાં રહીને નાનો સરખો કોલસાનો વેપાર કરતો હતો. આ યુવાને કોરોના ના સમયગાળામાં 50થી વધુ...
નાનાપોંઢાં પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થઇ ઉજવણી !
વલસાડ: ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે તા 25 મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગ રૂપે નાનાપોંઢાં પોલીસ સ્ટેશનમાં...
નવસારી જિલ્લાના તુરીયા સર્કલ પાસે આઇસર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત
કોરોના વાયરસના કારણે લોકડાઉન આપ્યા બાદ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ તેમ રોડ અકસ્માતની ઘટનાઓમાં...
વાંસદાના અંકલાછ ગામના વણજારવાડી ફળિયામાં અકસ્માત: ૩ મોત ૨ ને ઈજા !
નવસારી: વાંસદા આવેલા અંકલાછ ગામના વણજારવાડી ફળીયા માંથી પસાર તથા હાઇવે પર ગઈ રાત્રે ૨: ૦૦ની મારુતિ સુઝુકીની સ્વીફ્ટ નંબર GJ21M5490 અને ટ્રક વચ્ચે...
વલસાડ: નાનાપોંઢાંમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા છતા ભાજપના બેનરો અકબંધ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે પરંતુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ક્યાંય પણ આચારસંહિતા લાગી ન હોય એવું જણાઈ...
નેહરૂ યુવા કેન્દ્ર વલસાડ દ્રારા સુભાષચંદ્ર બોઝ જન્મદિવસના પરાક્રમ દિવસની ઉજવણી !
વલસાડ: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરૂ યુવા કેન્દ્ર વલસાડ દ્રારા ૨૩ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મદિવસ નિમિત્તે "પરાક્રમ દિવસ"ની વલસાડના...
વાંસદા તાલુકામાં ભાજપમાં પડયું ગાબડું ! જાણો કોને માનવામાં આવી રહ્યા છે જવાબદાર !
નવસારી : વાંસદા તાલુકાના ભાજપના અનુસુચિત જનજાતિ મોર્ચાના ૧૦૦ જેટલા કારોબારી સભ્યોએ રાજીનામાંનો પત્ર નવસારી જીલ્લાના અનુસુચિત જનજાતિ પ્રમુખ ડૉ પંકજ કુમાર પી પટેલને આપવામાં...
વાંસદામાં આચારસંહિતા લાગુ થવાની સાથે જ રાજકીય નેતોઓના ઉતર્યા બેનરો !
વાંસદા : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે ચુંટણી આયોગે લગાવેલી આચારસંહિતાના નિયમો મુજબ સવારથી જ વાંસદા તાલુકામાં લગાવાયેલા રાજકીય નેતાઓના બેનરો ઉતારવાનું કાર્ય શરુ...
વલસાડ જીલ્લા પંચાયતએ હડતાળ પર ઉતારેલા ૬૫૦ થી વધુ કર્મચારીઓને ફટકારી નોટીસ
વલસાડ: વલસાડ જીલ્લા પંચાયતએ હડતાળ ઉંપર ઉતારેલા ૬૫૦ થી વધુ કર્મચારીઓને જીલ્લાના C.D.H.O દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ જો તાત્કાલિક ધોરણે હાજર ન...
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા નર્મદામાં ઈકો સેન્સેટિવ ઝોન અને અનુસૂચિ-5 મુદ્દે આંદોલનના એંધાણ
નર્મદા જિલ્લમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક શૂલપાણેશ્વર અભિયારણને હોવાથી નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાયો હતો, અને 121 ગામના આદિવાસી ખેડુતોના...