દેશની નવી શિક્ષણ નીતિ- વિદેશ નીતિ અને રક્ષા નીતિ સમાન: મોદી
પીટીઆઈ, નવી દિલ્લી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે જણાવતા કહ્યું કે, આ નીતિમાં વાંચવા કરતા શિખવા...
ગ્લોબલ ગુજરાતમાં અધિકાર અને આદિવાસી..!
આપણા ભારતમાં લોકશાહી અને માનવ અધિકાર પંચ હોવા છતાં આદિવાસી લોકોના અધિકારોનું રક્ષણ થાય છે ? તેઓ પૂરતા બંધારણીય અધિકારો ભોગવી શકે છે...
ચીખલી તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.૬ કરોડના કામોનું ખાત મુહુર્ત કરાયા.
નવસારી: ચીખલી તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.૬ કરોડના ખર્ચે ૧૧-જેટલા રસ્તા-પુલના વિકાસના કામોનું ખાત મુહુર્ત કરતા સ્થાનિકોએ આ કાર્યને હર્ષભેર આવકાર્યું.
...
ઉમરગામમાં ઓઇલ વેસ્ટની કાળી ચાદર દરિયા કાંઠા પર છવાઈ !
ઉમરગામ : હાલમાં આપણે પર્યાવરણના સંવર્ધન અને સુરક્ષા વિષે ભલે મોટા મોટા કાર્યક્રમો કે સેમિનારો કરતા હોઈએ છીએ પણ બીજી બાજુ પર્યાવરણને...
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવદાનું અંનતયાત્રા તરફ પ્રયાણ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની વયે નિધન થયું છે. આમાંથી 60 વર્ષનું આયુષ્ય તો તેમણે રાજકીય ક્ષેત્રમાં જ અર્પણ કર્યું છે. તેમણે પોતાના...