ભાજપ કાર્યકરે પુણેમાં પ્રધાનમંત્રીનાં કામથી ખુશ થઇ બનાવ્યું મંદિર
ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે પુણેમાં પીએમ મોદીનું મંદિર બનાવ્યું છે. તેની અંદર પીએમ મોદીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મયુર મુંડે નામના કાર્યકર્તાએ...
નવસારી-વિજલપોર શહેરમાં સિટી બસ સેવાનો આંરભ, ભાડું 5 થી 10 રૂપિયા સુધી નિર્ધારિત
નવસારી: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત શહેરી બસ સેવાની ઈ-લોકાર્પણ ગુજરાત રાજયના મુખ્યમંત્રી...
ટોક્યો ઓલિમ્પિક ખેલાડીઓનું દિલ્લી એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
ટોક્યો ઓલિમ્પિક ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક સહિત રજત અને કાંસ્ય ચંદ્રકની ભેટ આપનાર ખેલાડીઓ સ્વદેશ આવી પહોંચ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકના ચેમ્પિયન્સ નીરજ ચોપરા, રવિ...
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે લક્ષદીપના નવ નિર્માણના વિકાસના કામોનું કર્યું સ્વ નિરીક્ષણ
દાનહ: ગતરોજ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ ભાઈ પટેલ લક્ષદીપ મુલાકાત નવા લક્ષદીપની મુલાકાત વિકાસના કામોની સ્વ નિરીક્ષણ કરી વિકાસની દિશામાં લક્ષદીપના નિર્માણનો જયઘોષ કરવામાં આવ્યો...
પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દીકીનું કંદહારમાં થયું મૃત્યુ
વિશ્વમાં અખબારી જગતના નોબેલ ગણાતો પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટોપત્રકાર દાનિશ સિદ્દીકીનું અફઘાનિસ્તાનના કંદહારમાં અફઘાન દળો અને તાલિબાન વચ્ચેની લડાઈનું કવરેજ કરતી વખતે મોત...
કપરાડા તાલુકાના નાનાપોઢાં શ્યામા પ્રસાદ મુખરજીના જન્મજયંતિ નીમિત્તે વૃક્ષારોપણ કરાયું
કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ભાજપ સંગઠનના લઘુમતી મોરચાના ઉપક્રમે નાનાપોઢાં ગ્રામ પંચાયત અને સી.એચ સીના કેમ્પસમાં શ્યામા પ્રસાદ મુખરજીના જન્મજયંતિ નીમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું...
જાણો: ક્યાં અજાણ્યા કારણોસર પરણીતાએ કૂવામાં કૂદી કરી આત્મહત્યા !
ચીખલી: નવસારીમાં હાલમાં કોરોનાના કારણે થતાં મોતનો સિલસિલો તો થાભ્યો છે પણ મૃત્યુ થયાની ઘટના ખબર ઓછા થયા નથી આજે રોજ ચીખલી તાલુકાના કુકેરીમાં...
બંગાળ હિંસાના વિરોધમાં ભાજપના કાર્યકર્તા દ્વારા રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈન્સ ભૂલાઈ !
વલસાડ: વર્તમાન સમયમાં ખુબજ ઝડપથી પ્રસરી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા એક બાજુ લોકોને સતત નિયમ પાલન માટે રાજ્ય સરકાર દ્વારા ફરજ પાડવામાં આવી રહી...
દક્ષિણ ગુજરાતમાં કોરોના વાઇરસની સ્થિતિ બની વિકટ: ૯૦૪ નવા કેસ
દક્ષિણ ગુજરાત : વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતમાં કોરોના વાઇરસની સ્થિતિ વિકટ બની રહી છે. સરકાર દ્વારા પ્રદેશમાં રસીકરણની ઝડપી પ્રક્રિયા વચ્ચે પણ દરરોજ નવા...
Coronaની રસી લીધા બાદ પણ કોરોના સંક્રમિત થવાનું કારણ શું ? જાણો
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં સ્થાનિક પ્રદેશમાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે મોટા પાયા ઉપર પ્રદેશના શહેરો અને ગામોમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી...