ગુજરાતમાં દર વર્ષે આશરે 6 હજારથી વધુ લોકો બને છે કેન્સરગ્રસ્ત : વર્લ્ડ કેન્સર...

0
આજના વિશ્વ કેન્સર દિવસે ગુજરાતના જિલ્લામાં વર્તમાન સમયમાં જોવામાં આવે છે દર મહિને સરેરાશ 150 જેટલા એટલે કે વર્ષે સરેરાશ કેન્સરના 1500થી વધુ નવા...

ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ વાંસદા તાલુકામાં જનસભા યોજી ફૂકયું રણશિગું !

0
દક્ષિણ ગુજરામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચુંટણીની બુંગ ફુંકાઈ ગયા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભાજપ, કોગ્રેસ, આપની સાથે સાથે આ વખતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી પણ...

દેશમાં પ્રજાસત્તાક દિને શ્રી શિવાજી મહારાજ યુવા આર્મી સંગઠન દ્વારા કરાયું રક્તદાન !

0
આપણા દેશમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનની કર્યાની સાથે સાથે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવસારી જિલ્લાના બીલીમોરામાં  શ્રી છત્રપતિ શિવાજી...

પ્રજાસત્તાક દિવસે વાંસદાની પ્રતાપ હાઇસ્કુલની પરંપરા પ્રમાણે થયું ધ્વજવંદન

0
વાંસદા: વાંસદા સ્ટેટનાં મહારાજા પ્રતાપસિંહજીએ વર્ષ 1920માં સ્થાપેલી ૧૦૦ વર્ષ જૂની શ્રી પ્રતાપ હાઇસ્કુલના પટાંગણમાં પાવન પ્રજાસત્તાક દિન પ્રસંગે મંગળવારે સવારે ૯ : ૧૫...

રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 380 કેસ નોંધાયા

0
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 380 કેસ નોંધાયા છે. જેની સામે 637 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 390 કેસ નોંધાયા, રિકવરી રેટ 96.64 ટકા

0
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 390 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યભરમાંથી 707 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસના વળતા પાણી છે રાજ્યમાં...

સમયના સથવારે વિકાસની દિશામાં આગળ વધતા વાંસદા તાલુકાના અંક્લાછ ગામની મુલાકાત

0
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અંકલાછ ગામ આવેલું છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, મહિલા સંચાલિત દુધની ડેરી, પંચાયત...

નેહરૂ યુવા કેન્દ્ર વલસાડ દ્રારા સુભાષચંદ્ર બોઝ જન્મદિવસના પરાક્રમ દિવસની ઉજવણી !

0
વલસાડ: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરૂ યુવા કેન્દ્ર વલસાડ દ્રારા ૨૩ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મદિવસ નિમિત્તે "પરાક્રમ દિવસ"ની વલસાડના...

ગુજરાતના બારડોલીમાં પરાક્રમ દિવસની કરાઈ ઉજવણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત  

0
સ્વતંત્રતાની લડાઈમાં નવા પ્રાણ ફૂંકનારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે 125મી જયંતિ છે. કેન્દ્ર સરકારે નેતાજીના જન્મદિનને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે,...

america: પ્રમુખપદ ગુમાવી ચુકેલા ડોનાલ્ડ ટ્રમ્પને ડ્રોન વડે ઉડાવી દેવાની ઈરાનની ધમકી

0
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તનાવ જોવા મળ્યો હતો અને તેમાં પણ ટ્રમ્પના આદેશના પગલે અમેરિકાએ ઈરાનના ટોચના લશ્કરી...