પગમાં ચપ્પલ નહીં ચહેરા પર કોઈ હાવભાવ નહીં પણ હાથમાં પદ્મશ્રી પુરસ્કાર !
નવીન: ગતરોજ દેશના રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનારાનું દેશના ચોથા નંબરના સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી આપવામાં આવ્યા હતા જેમાં એવા વ્યક્તિત્વ સામે આવ્યા...
સોશિયલ મીડિયા મોટા સમાચાર ફેસબુકનું નામ બદલાયું.. જાણો શું કહ્યું માર્ક ઝુકરબર્ગે
નવીન: આજે સોશિયલ મીડિયા માટે મોટા સમાચાર સામે આવ્યા છે, ફેસબુકે કરી નવા નામની જાહેરાત ,હવે ફેસબુક નવા નામથી ઓળખાશે અને તે નામ છે...
આદિવાસી સામાયિક ‘આદિલોક’નું વલસાડ, મહુવા વાંસદા અને ધરમપુરમાં લોકસંવાદનું આયોજન
વાંસદા: 17, 18 અને 19 ઓક્ટોબર 2021ના રોજ છેલ્લા ૧૪ વર્ષોથી પ્રસિદ્ધ આદિવાસી અસ્મિતા, અખંડિતતા અને અધિકારોને સમર્પિત આદિવાસી સામાયિક 'આદિલોક' વાંસદા-ઉનાઈ તાલુકાના વાંચકો...
વિશ્વની સૌથી નાની ખગોળશાસ્ત્રી કોણ છે અને તેના શું છે સપના: જાણો ?
નવીન: એરોસ્પેસ એન્જિનિયર બનવા માંગતી અને જેનું સપનું “ રોકેટ બનાવવા માંગુ છું. હું ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટર પર જવા માંગુ છું અને...
૨૫ સપ્ટેમ્બર રોજ જાણો: કઈ ઓનલાઈન (virtual) Ebook નું થશે લોકાર્પણ !
મુંબઈ: ગુજરાતી લીટરેચર ફેસ્ટિવલ રચના ૨૦૨૧ - ૨૦ઓગસ્ટ -૩૧ ઓગસ્ટ સુધી રચના વોટ્સ અને ઇમેઇલ દ્વારા મંગાવામાં આવી છે. "દીવાસ્વપ્ન" શબ્દ પર કવિ અને...
જાણો: પેટ્રોલ પંપ પર તમે કઈ કઈ સેવા મેળવવાના છો હકદાર !
નવીન: વર્તમાન સમયમાં આપણે પેટ્રોલ પંપ પર જઈએ છીએ ત્યારે ખિસ્સા ખાલી વાર નથી લાગતી કારણ કે પેટ્રોલ ડિઝલનો ભાવ દિવસે દિવસે આકાશને આંબી...
કોરોના વેક્સીન હાથમાં જ કેમ અપાઈ છે શું તમે જાણો છો ? જાણો !
વર્તમાન સમયમાં કોરોના મહામારીથી બચવા કોવિડ-19ની વેકસીન માટે લાખો લોકોએ 'બાંયો ચઢાવી' છે ત્યાં બધાના જ મનના ખૂણામાં એવો સવાલ તો થયો જ હશે...
કેન્દ્રની આદિવાસી વિસ્તારો માટે કોરોનાની નવી ગાઈડલાઈન: જાણો શું છે વિશેષ !
હાલમાં દેશના મોટાભાગના રાજ્યોના શહેરોની સાથે સાથે ગામડામાં અને આદિવાસી વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે સ્વાસથ્ય મંત્રાલયે આ વિષે જણાવ્યું કે પ્રાઈમરી...
જાણો: પ્રધાનમંત્રી માતૃ વંદન યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓના કેટલા હજારની મળશે રાશી !
નવી દિલ્લી: વર્તમાન સમયમાં જ કેંદ્ર સરકાર ગર્ભવતી મહિલાઓના ખાતામાં 5000 રૂપિયા જુદા જુદા ભાગમાં માતૃ વંદન યોજના હેઠળ આપવાની ઘોષણા કરવામાં આવી છે. પણ...
આવા મિત્ર હોય તો કોરોના મારું શુ બગાડે…
દિલ્લી: દેશભરમાં કોરોનાના કારણે આઈસીયુ બેડ સાથે ઓક્સિજન કટોકટી વધી રહી છે જેના કારણે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે આવા સમયમાં એવા ઘણા...
















