જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નહીં યોજાય CBSE બોર્ડની પરીક્ષા: કેન્દ્રિય શિક્ષા મંત્રી
સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. આ સમાચાર એ છે કે હવે ૨૦૨૧ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સીબીએસઇ...
લંડનથી ફ્લાઇટમાં આવેલા યાત્રીકોમાં કોરોના મળતા ભારતમાં હડકંપ
બ્રિટનમાં કોરોનમાં નવો પ્રકાર જોવા મળ્યો છે. જેને લઈ બ્રિટન સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઇટ સેવા 31 તારીખ સુધી બંધ કરી છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ થી લંડન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને કરશે સંબોધિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના શતાબ્દી સમારોહને સંબોધિત કરશે. આવું પહેલીવાર છે જ્યારે પાંચ દશકથી પણ વધુ સમયમાં કોઈ વડાપ્રધાન AMUના...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 960 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 960 કેસ નોંધાયા છે. જેની સામે 1268 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે...
નાનાપોંઢા પોલીસ મથકે PSI ડી.જે બારોટનો વિદાય સન્માન સમારોહ યોજાયો, જ્યારે નવા આવેલા PSI...
વલસાડ જિલ્લા એસ.પી ડૉ.રાજદીપ સિંહ ઝાલા દ્વારા PSIની બદલી કરવામાં આવી હતી, જે પૈકી નાનાપોંઢા PSI ડી.જે બારોટની બદલી પારડીના સેકન્ડ PSI તરીકે કરવામાં...
ગુજરાતમાં કોરોનાના નવા 1026 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1026 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખ...
Odisha: માનશી સથપતિ કોરોના મહામારીમાં ભણાવી રહી છે 40 આદિવાસી બાળકોને
ઓરિસ્સમાં આવેલા ભુવનેશ્વર શહેરમાં રહેતી માનશી સથપતિ 40 આદિવાસી બાળકોને ભણાવવાનું કામ કરી રહી છે. તે ભુવનેશ્વરની બાજુમાં આવેલા રસૂલગઢના વૃક્ષની નીચે બાળકોને ભણાવે...
દેશમાં કોરોનાના નવા 22,890 કેસ નોંધાયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસના નવા 22,890 કેસ નોંધાતા કુલ કેસલોડ 99.79 લાખ થયો છે. દરમિયાન કોરોનાથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યા...
અરવલ્લી જિલ્લામાં શેરી શાળાઓ શરૂ કરી અપાઈ રહ્યું છે શિક્ષણ
કોરોના મહામારી ના કારણે શાળા, કોલેજો બંધ છે જેના કારણે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જોકે, એવામાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે. જેમના ઘરમાં...
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1160 નવા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 1160 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 10 લોકોના મૃત્યુ થયા છે....
















