વડાપ્રધાન મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે 6 રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
વડાપ્રધાન મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે 6 રાજ્યોમાં 6 લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. પીએમ મોદીએ ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત...
કોરોનાના નવા સ્ટ્રેનની ગુજરાતમાં એન્ટ્રી, સુરતમાં પ્રથમ કેસ નોંધાયો
સમગ્ર વિશ્વ કોરોના મહમામારીનો છેલ્લા આઠ મહિનાથી સામનો કરી રહ્યું છે એવામાં વેક્સિનની શોધ બાદ લોકોને તેમાંથી છુટકારો મળવાની આશા બંધાઈ હતી. એવામાં બ્રિટનના...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 799 કેસ નોંધાયા
રાજ્યમાં આજે કોરોના નવા 799 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 834 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 7...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 804 કેસ નોંધાયા
ગુજરાતમાં 24 કલાકમાં કોરોના 804 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 6 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં નવા કેસની સંખ્યા ઘટી રહી...
પંજાબ: મુખ્યમંત્રીએ મોબાઈલ ટાવરોને નુક્સાન પહોંચાડનારા લોકો વિરુદ્ધ કાર્યવાહીના આદેશ
નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પંજાબમાં 1500થી વધુ મોબાઈલ ટાવર તોડી નાંખ્યા છે. જેનાથી કેટલાક વિસ્તારોમાં દૂરસંચાર સેવાઓ પ્રભાવિત થઈ છે. ખેડૂતોનું...
ગુજરાતમાં 24 કલાકમાં નવા 810 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના નવા 810 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 6 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં નવા કેસની સંખ્યા ઘટી રહી છે ત્યારે...
સૌરવ ગાંગુલી આજે અમિત શાહને મળશે, BJPમાં જોડાવાની શક્યતા
પૂર્વ ક્રિકેટર અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની BJPમાં એન્ટ્રીની અટકળો તેજ થઇ ગઇ છે. ગઇકાલે સૌરવ ગાંગુલી અચાનક પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેને મળવા...
કેન્દ્રીય શિક્ષણ મંત્રી 31 ડિસેમ્બરે CBSE બોર્ડ પરીક્ષાની કરશે જાહેરાત
સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તારીખને લઈને વિદ્યાર્થીઓ અને માતા-પિતા બંને સતત મૂંઝવણની સ્થિતિમાં છે. જો કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંકે પહેલેથી જ માહિતી...
કપરાડાના આસલોણા ગામમાં બનતા રસ્તાના કામોમાં સામે આવ્યો ભ્રષ્ટાચાર
કપરાડા તાલુકાના સુથારપાડાથી મહારાષ્ટ્ર ડાવલેશ્વરને જોડતો રસ્તો અતિમહત્ત્વનો છે, પરંતુ નાળાના કામોમાં કોન્ટ્રાક્ટર ધૂળ વાળી રેતી વાપરી નાળાની કામગીરી કરી રહ્યો છે, જેને લઈ...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 958 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 958 કેસ સામે આવ્યા છે. તો હવે મૃત્યુઆંકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને...
















