વાંસદા તાલુકાના ગામોમાં લોનની લોભામણી સ્કીમોનું એજન્ટો દ્વારા રચાયું ચક્રવ્યૂહ !
નવસારી: વાંસદા તાલુકામાં હાલમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારના લોકોને વગર વ્યાજની સબસીડી સાથે લોન અપાવવાની લાલચ આપી પંથકમાં એજન્ટો અને સબ એજન્ટોએ ઉઘરાણું કરી...
કપરાડા તાલુકામાં વધુ એક ભ્રષ્ટાચારની સામે આવી ઘટના ! જાણો
વલસાડ: હાલમાં કપરાડા તાલુકામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની ઘટના વધી રહી હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે વધુ એક ઘટના કપરાડાના તાલુકાના માંડવા ગામમાં પાણીની...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 715 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 715 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ...
દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ
દિલ્હી-એન.સી.આરમાં રવિવાર સવારે વીજળીના ચમકારાઓ સાથે વરસાદ, નોઈડામાં સવારની શરૂઆત જોરદાર વરસાદ સાથે થઈ. આ સતત બીજો દિવસ છે કે દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડ્યો છે....
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 741 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 741 કેસ નોંધાયા છે. જેની સામે 922 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે...
અખિલેશ યાદવે કહ્યું – બીજેપીની વેક્સીન પર વિશ્વાસ નથી, અમારી સરકાર બનશે તો બધાને...
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે લખનઉમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું BJPની કોરોના વેક્સીન લગાવીશ નહીં, કારણ કે મને...
કોરોનાની રસી તમામ દેશવાસીઓને નિઃશુલ્ક આપવામાં આવશેઃ ડો. હર્ષવર્ધન
ભારતમાં કોરોનાની વેક્સિનને લઈને તમામ તૈયાર પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોના વેક્સિનની તૈયારીની સમીક્ષા કરવા માટે આજે દેશભરમાં કોરોનાનો ડ્રાય રન શરૂ થયો...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બૂટા સિંહનું 86 વર્ષે નિધન
પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી કોંગ્રેસના વરિષ્ઠ નેતા બુટા સિંહનું શનિવારે વહેલી સવારે નિધન થયું છે. બ્રેઈન હેમરેજ થયા બાદ તેમને દિલ્હી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ...
ગુજરાત: ચાર જિલ્લામાં આજે કોવિડ વેક્સિનનો ‘ડ્રાય રન’ યોજાશે
કોરોનાની સ્થિતિ સુધરી છે અને હવે વેક્સિન ક્યારે આવે તેની રાહ જોવાઇ રહી છે. વેક્સિનેશન પૂર્વે ડ્રાય રનનો આવતી આજથી ગુજરાતમાં પ્રારંભ થશે.
આજથી દાહોદ,વલસાડ,...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 734 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 734 કેસ નોંધાયા છે. જેની સામે 907 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે...
















