જાણો ! નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ? દિવસ તરીકે ઉજવાશે

0
આપણા જાણીતા દેશના કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે નેતાજીનો જન્મદિવસ ૨૩ જાન્યુઆરીએ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના જનક...

છોટાઉદેપુર: ધામસીયાના દંપતીએ ઘડિયાળ ભરેલો બિનવારસી થેલો પોલીસને કર્યો પરત

0
માનવતા હજી પણ જીવિત છે એનુ જીવંત ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસીયા ગામાં રહેતા એક પરિવારે પૂરું પાડયું છે. બાજ પડીયાનો વેપાર કરતા...

પીએમ મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટનાં નવા બન્યા નવા ચેરમેન

0
જગવિખ્યાત સોમનાથ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને બનાવાયા છે. કેશુભાઈ પટેલના નિધનના કારણે ચેરમેન પદ ખાલી પડતા પ્રધાનમંત્રી મોદીને ચેરમેન બનાવાયા છે. ત્રણેક...

ગુજરાતમાં કોરોના વાયરસના 495 નવા કેસ નોંધાયા

0
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 495 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ...

એક ટૂર્નામેન્ટ એવી પણ જેમાં વિજેતાઓને રોકડ રાશી સાથે મળ્યું મરઘાં અને બકરાનું ઈનામ...

0
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના આદિવાસી ગ્રામ્ય વિસ્તારોની ખેલ પ્રતિસ્પર્ધાઓમાં કપરાડા તાલુકાના કરચોંડ ગામે યોજાઇ ગયેલી વોલીબોલ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ઇનામ સ્વરૂપે બકરાં અને મરઘાં...

કીમ ફૂટપાથ પર ઉંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળ્યો, કેટલા થયા મોત...

0
દક્ષિણ ગુજરાતના સુરતમાં કીમ-માંડવી ગત રાત્રે રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઉંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતા ૧૨ લોકોના ઘટના...

નવસારીના સોલધરા ઇકો પોઇન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી જતા 5 લોકોનાં મોત

0
નવસારીના ચીખલી તાલુકાના પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં રવિવારે સાંજે કૃત્રિમ તળાવમાં બોટિંગ કરતા સમયે એક બોટ પલટી ગઇ હતી. બોટમાં 23 જેટલા લોકો બેઠા હતા....

રાજ્યમાં કોરોના વાયરસના નવા 518 કેસ નોંધાયા

0
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 518 કેસ નોંધાયા છે. જેની સામે 704 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું કેવડિયા સ્ટેશનનું લોકાર્પણ

0
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતને વધુ એક ભેટ આપી હતી. ઑક્ટોબરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવા માટે સી પ્લેન શરૂ કર્યું. અને આજે 17 જાન્યુઆરી...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 505 કેસ નોંધાયા

0
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 505 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં સતત ચોથા દિવસે 600થી ઓછા કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે....