ગુજરાત સરકારનો શૈક્ષણિક સંસ્થામાં 6 થી 12 વિદ્યાર્થીનીઓને સ્વ-રક્ષણ તાલીમ આપવાનો નિર્ણય

0
ગુજરાત: વર્તમાન સમયમાં જ ગુજરાત શાળા શિક્ષણ પરિષદના નેજા હેઠળ ધોરણ-6 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કોઇપણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે એ...

ગુજરાતમાં આદિવાસીઓની પણ પોતાના સમાજના મુખ્યમંત્રી બનાવવાની માંગ

0
ગાંધીનગર: ગતરોજ સર્કીટ હાઉસ ખાતે આદિવાસી નેતા છોટુભાઈ વસાવાની આગેવાનીમાં આદિવાસીઓની સર્વેદળીય બેઠક મળી હતી જેમાં આદિવાસી સમાજના લોકોએ પણ ગુજરાતમાં પોતાના સમાજનો મુખ્યમંત્રી...

ખેરગામ પોલીસે BTTSના કાર્યકર્તાઓ સામે સોશ્યલ ડિસ્ટન્સિંગના ભંગ કર્યાનો નોંધ્યો ગુનો

0
ખેરગામ: હાલમાં જ નવસારીના ખેરગામ તાલુકા ખાતે BTTS સંગઠનના કાર્યકર્તાઓએ દેશમાં ચાલી રહેલી બેરોજગારી અને મોંઘવારીનો વિરોધમાં બેનરોના હવનનું હવન કરવામાં આવ્યું હતું જે...

ખેંચાઈલા વરસાદને પાછો લાવવા કપરાડાના કરચોંડ ગામમાં કરાઈ નારણ દેવની પૂજા

0
કપરાડા: પ્રકૃતિના તત્વો જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા રહેતા આદિવાસી સમાજના મોટાભાગના લોકો ચોમાસાના વરસાદી ખેતીમાં થતાં ડાંગરની ઉપર નભતા હોય છે પણ...

ચીખલી 6 PHC અને 3 CHCમાં માં-કાર્ડ કાઢી આપવાનું બંધ હોવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો

0
ચીખલી: વર્તમાન સમયમાં નવસારીના ચીખલી તાલુકામાં આવેલા 6 PHC અને 3 CHCમાં માં-કાર્ડ કાઢી આપવાના નિયત કરાયાને ઘણા સમય વીત્યો હોવા છતાં એક પણ...

વાંસદાના ખાનપુર ગામ ખાતે ખાંડા ગામના યુવાનોનું ખાડા ભરો અભિયાન

0
વાંસદા: હાલમાં જાણે સરકારી વહીવટીતંત્ર લોકોની મુશ્કેલીઓ અને સમસ્યાઓની સામે આંખો બંધ કરી બહેરું બની બેઠું હોય એવું લાગી રહ્યું છે NH-56 હાઈવે પર...

ધરમપુરમાં કોરોનાની બીજી લહેર સ્વર્ગસ્થ થયેલાઓ માટે પ્રાર્થના સભા યોજી અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ

0
ધરમપુર: આજરોજ વલસાડના ધરમપુરના તિસ્કરી તલાટ ગામના હેટી ફળિયા કાર્યરત શિવ શકિત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ભૂમિ દ્વારા તિસ્કરી તલાટ તેમજ આસપાસના ગામોના ગ્રામજનોએ...

દાનહમાં લોક જનશક્તિ પાર્ટી કાર્યાલયમાં ચિરાગ પાસવન હાજરીમાં રામવિલાસજી જન્મજ્યંતી ઉજવાઈ

દાનહ: આજરોજ દાદરા નગર હવેલીની લોક જનશક્તિ પાર્ટી કાર્યાલયમાં રાષ્ટ્રીય લોજપા સંસ્થાપક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વગીય રામવિલાસ પાસવનજી જન્મ જ્યંતી ઉજવામાં આવી હતી...

જનજાતિ સમાજને જંગલો ઉપર અધિકાર આપવાની કેન્દ્ર સરકારની પહેલ

દિલ્લી: આજરોજ આજે ૬ જુલાઈએ કેન્દ્રીય જનજાતિય કાર્યના મંત્રી શ્રી અર્જુન મુંડા અને કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જનજાતિ સમાજનો વનો પર અધિકાર...

ધરમપુરના આંબાતલાટ ગામમાંથી પસાર થતાં હાઈવે પર CNG વેગેનર કાર ભડકે બળી !

0
ધરમપુર: આજે ધરમપુરના આંબાતલાટ ગામમાંથી પસાર થતાં ધરમપુર વાંસદાના હાઈવે પર ૪:૩૦ વાગ્યાની આસપાસ એક CNG વેગેનર કારના એન્જીનમાં શોર્ટસર્કીટ થવાના કારણે અચાનક આગ...