ચીખલીના મિયાંઝરી હનુમાન મંદિરમાં નવસારી યુવા મોર્ચાના ઉપપ્રમુખ ડૉ વિશાલ પટેલ ઉપસ્થિતિમાં થયો ભજન-કીર્તન...

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના મિયાં ગામમાં હનુમાન દાદાના મંદિર માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય યજમાન તરીકે નવસારી યુવા મોર્ચાના ઉપપ્રમુખ ડૉ...

વાંસદા પ્રાયોજના કચેરી ધ્રુતરાષ્ટ બનીને કરી રહી છે વહીવટ.. ખેડૂતોના ફળાઉ રોપાની ગ્રાન્ટના ભ્રષ્ટાચારમાં...

0
વાંસદા: ગુજરાત સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોને આદિજાતિ વિકાસ વિભાગમાંથી ફળાઉ રોપા વિતરણ યોજના અમલમાં મુકાઇ જેની ગ્રાન્ટ ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ગાંધીનગર દ્વારા થરાદ સ્થિત...

નવસારી BJPના યુવા મોરચાના ઉપપ્રમુખ ડો વિશાલ પટેલ દ્વારા કરાયું C R પાટીલના જન્મદિવસ...

0
વાંસદા: નવસારી જિલ્લાના સાંસદ અને પેજ કમિટીના પ્રણેતા ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ના જન્મદિવસ નિમિત્તે નવસારી જિલ્લાના ભાજપના યુવા મોરચાના...

મુંબઈમાં છેલ્લા 5 વર્ષમાં વાયુ પ્રદૂષણથી કારણે 13 હજારથી વધુનાં મોત.. જાણો સમગ્ર રીપોર્ટ..

0
મુંબઇ: વિશ્વના 10 માંથી 9 સૌથી વધુ પ્રદુષિત મહાનગરો ધરાવતા દક્ષિણ એશિયામાં દર વર્ષે 20 લાખ લોકો વાયુ પ્રદુષણના કારણે કમોતે મરે છે. હાલમાં...

ગુલ્લીબાજ તલાટીઓ DDO એ પહેરાવી નાથ.. હાજરી પત્રકમાં સહી કરવી ફરજિયાત..

0
ગુજરાત: ગામડાઓમાં તલાટીઓની નિયમિત ગેરહાજરીના કારણે વેરાની વસૂલાત નબળી અને ગ્રામજનોની ફરિયાદોનું નિરાકરણ નહીં થવાથી લોકોએ જિલ્લા પંચાયતના ધક્કા ખાવા પડતા હોય છે જેને...

કેલીયા પ્રાથમિક શાળાનો 71 મો સ્થાપનાદિન ભવ્ય રીતે ઉજવાયો… જુઓ વિડિઓ..

0
કેલીયા : વાંસદા તાલુકાના પ્રખ્યાત કેલીયાડેમની નજીકમાં આવેલ પ્રાથમિક શાળાનો 71મો સ્થાપનાદિન શાળાપરિવાર દ્વારા ઉજવાયો. જુઓ વિડિઓ.. Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે વાંસદા...

ખેરગામના સમસ્ત આદિવાસી સમાજની ટીમના સભ્યો દ્વારા ખેરગામ APMC માર્કેટ નજીક સર્વાનંદ હોટલનું ઉદ્ઘાટન...

0
ખેરગામ: આજરોજ ખેરગામના સમસ્ત આદિવાસી સમાજની ટીમના સભ્યો સંજયભાઈ,શકુંતલાબેન એમના સુપુત્રો ભૂમિક પટેલ અને સ્મિત પટેલ દ્વારા ખેરગામ APMC માર્કેટ નજીક સર્વાનંદ હોટલનું ઉદ્ઘાટન...

જાણો.. કેવીરીતે… સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી કપરાડાના ખેડૂત દરેક ઋતુમાં પાકો મેળવી...

0
કપરાડા : સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી કપરાડાના ખેડૂત દરેક ઋતુમાં પાકો મેળવી પગભર થયા છે પ્રાકૃતિક ખેતીથી સ્થિર આવક મળતાં પરિવારની પરિસ્થિતીમાં...

વાંસદા-ચીખલી સ્ટેટ રોડ પર વાંસદાના કંબોયા ગામે પુલની બંને સાઈટ જર્જરિત થતાં ટ્રાફિક કેન...

0
વાંસદા-ચીખલી સ્ટેટ રોડ પર વાંસદાના કંબોયા ગામેથી પસાર થતા રોડ પરના પુલની બંને સાઈટ જર્જરિત હાલત સામે આવતા RNB વિભાગ દ્વારા જર્જરિત પુલની બંને...

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના ભીખાપુરામાં ધોળા દિવસે હત્યા એસ.ટી બસ કંડકટરની ભર બજાર કરાઈ હત્યા.....

0
છોટાઉદેપુર: પાવીજેતપુરના ભીખાપુરામાં ધોળા દિવસે હત્યા એસ.ટી બસ કંડકટરની ભર બજાર કરાઈ હત્યા બસ કંડકટર મંગીબેન રાઠવાની પોતાનાજ પતિએ કરી હત્યા. હત્યાનો બનાવ બનતા...