ગણદેવી પોલીસ સ્ટેશનમાં 17 વર્ષીય સગીર છોકરાને લાકડાં અને હાથ ઢોરમાર માર્યાની માતાની ચોંકાવનારી...
નવસારી: ગણદેવી પોલીસ સ્ટેશનમાં એક 17 વર્ષીય સગીર છોકરાને રાત્રે ઘરેથી લઈ જઈ કથિત રીતે લાકડા અને હાથ વડે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ...
ગૌરી ગ્રામમંગલમ ટ્રસ્ટ આશ્રમશાળાના આચાર્યા અને પતિ પર કેરી ચોરીનો આરોપ: ટ્રસ્ટ પ્રમુખે ખેરગામ...
ખેરગામ: ગતરોજ ખેરગામ ગૌરી ગ્રામમંગલમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમશાળાના પ્રમુખ બિપિનભાઈ પટેલે આશ્રમશાળાના આચાર્યા લતાબેન પટેલ અને તેમના પતિ ગોકુળ પટેલ વિરુદ્ધ ખેરગામ પોલીસ...
કૃષિમંત્રીને ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા કેરીના કમિશન એજન્ટો દ્વારા ખેડૂતોની ઉઘાડી લૂંટ અટકાવવા કરી...
દક્ષિણ ગુજરાત: છેલ્લાં કેટલાંક સમયથી દક્ષિણ ગુજરાતમાં મોટાભાગની APMC માં અનેક વેપારીઓ યુનિયન બનાવીને ખેડૂતોને કેરીનો ભાવ પોષણક્ષમ નહી આપી રહ્યા હોવાની અને 20...
આદિવાસી સમાજે આદિજાતિ મંત્રીને સોંપી લાંબા સમયની માંગણીઓ, 9 મુદ્દે રજૂઆત
ચીખલી: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયાના માર્ગદર્શન હેઠળ પી.જે. અસારી સહિતના આગેવાનોએ આદિજાતિ મંત્રીને મળીને સમાજના વિવિધ લાંબા સમયથી પડતર...
આદિવાસી સગીરને આંખ-મોઢા અને હાથ-પગને ગંભીર ઇજા જોવા મળતાં ગણદેવી પોલીસ પર દમનનો આક્ષેપ:...
ગણદેવી: ગતરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આંતલિયા વિસ્તારના 17 વર્ષીય આદિવાસી સમાજના નવીનભાઈ પટેલને પોલીસ તપાસના બહાને લઈ જઈ, ઢોરમાર મારવામાં આવ્યો હોવાની આઘાતજનક...
બોરિયાચ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પર ટોલ વસુલાત: ડો. નિરવ પટેલે નીતિન ગડકરીને...
નવસારી: નવસારી જિલ્લાના બોરિયાચ ટોલ પ્લાઝા પર 1 મેના રોજથી સ્થાનિક GJ-21 વાહનો પાસે અચાનક ટોલ વસુલાત શરૂ કરવામાં આવતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે...
વાંસદા ધારાસભ્યની ચેતવણી: બોરીયાચ ટોલ પર સ્થાનિક વાહનોને છૂટ નાબૂદ કરવાનો નિર્ણય જનવિરોધી.. નીતિન...
નવસારી: વાંસદા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યએ નવસારી જિલ્લાના બોરીયાચ ટોલનાકા પર સ્થાનિક GJ-21 RTO વાહનોને આપવામાં આવતી ટોલ છૂટને કાલથી નાબૂદ કરવાના નિર્ણયનો તીવ્ર વિરોધ...
લોકશાહીમાં જનતાનું મત અને સત્તા પરિવર્તન હવે નિરર્થક બનતું જાય છે ?
નવસારી: એક વ્યાપક ચર્ચામાં દાવો કરવામાં આવ્યો છે કે વર્તમાન સમયમાં વાસ્તવિક લોકશાહીનું સ્વરૂપ બદલાઈ ગયું છે. જનતાના મતો દ્વારા સરકાર બદલવાની ક્ષમતા હવે...
હસ્તકલાના ક્ષેત્રમાં રાજયકક્ષાએ નામ રોશન કરતાં દ. ગુજરાતના પ્રથમ આદિવાસી મહિલા ખેરગામના સ્વાતિબેન હિરેનભાઈ...
ખેરગામ: આજરોજ ખેરગામના તાલુકાના સ્વાતિબેન હિરેનકુમાર પટેલે હસ્તકલા ક્ષેત્રે રાજયકક્ષાનો પ્રતિષ્ઠિત લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મેળવીને સમગ્ર દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. દક્ષિણ...
આદિવાસી સમાજનો મુખ્યમંત્રીને પત્ર: ખાતર-કોમર્શિયલ ગેસના વધેલા ભાવ ઘટાડવા સબસીડી વધારો, DBT અને MSPમાં...
નવસારી: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેડૂતો તેમજ ફૂડ ઇન્ડસ્ટ્રી અને સીરામિક ઉદ્યોગને રાહત આપવા ખાતર અને કોમર્શિયલ ગેસ પરની સબસીડી વધારવાની માંગ કરવામાં આવી...
















