રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ખેરગામના આછવણી ગામમાં કર્યું વૃક્ષારોપણ, ‘એક પેડ માં કે નામ 3.0’...

0
ખેરગામ: ગતરોજ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની બે-દિવસીય મુલાકાત દરમિયાન નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી...

નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારીઓની માંગ: સમયસર પગાર અને સામૂહિક બદલી રદ કરી મૂળ જગ્યાએ...

0
નવસારી: ગતરોજ નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે આજે જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને આરોગ્ય કર્મચારીઓની તાજેતરમાં કરવામાં આવેલી સામૂહિક બદલી રદ કરવા અને તેમને...

ચીખલી તલાવ ચોરા ગ્રામ પંચાયતમાં લાંચ લેતા તલાટી કમ મંત્રી સહિત 2 ની 40...

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના તલાવ ચોરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી કમલેશભાઇ ધરમશીભાઇ દેસાઇ અને પ્રજાજન ગોકુળભાઇ બુધાભાઇ પટેલને 40,000 રૂપિયાની લાંચ...

ગૌરી આશ્રમશાળામાં કાયમી ત્રાસ અને કારનામાઓથી કંટાળીને ગોકુળ પટેલનાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે-બિપીનભાઈ...

0
ખેરગામ: તાલુકાના ગૌરી ગામની લોકમંગલમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમશાળામાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલ વિવાદમાં ટ્રસ્ટીઓએ નિવૃત આચાર્ય ગોકુળ પટેલ પર...

ભીનાર ગ્રામ પંચાયતના વિરોધ છતાં પાવરગ્રીડનો સર્વે.! ગામમાં પહોંચેલી ટીમને ધારાસભ્ય અનંત પટેલે ઝડપી...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ભીનાર ગામે પ્રસ્તાવિત 965-કે.વી. ડબલ સર્કિટ સાઉથ ઓલપાડ- નાસિક હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઇનને લઈને ફરી એકવાર ભારે વિવાદ ઉભો થયો છે....

વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે મનરેગા સાઇટની મુલાકાત લીધી: શ્રમિકોની વેતન વિલંબની ફરિયાદ

0
વાંસદા: ગતરોજ વાંસદા-ચીખલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અનંત પટેલે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજના હેઠળ ચાલતા કાર્યોની સ્થળ મુલાકાત લીધી છે....

SSAમાં વર્ગ-3 અને વર્ગ-4ની ભરતીમાં આઉટસોર્સિંગનો વિરોધ: ડો. નિરવ ભુલાભાઇ પટેલનો મુખ્યમંત્રીને પત્ર

0
ખેરગામ: સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ (SSA) હેઠળ રાજ્યની જિલ્લા અને તાલુકા કચેરીઓમાં વર્ગ-૩ (ડેટા ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ) તથા વર્ગ-૪ (પટાવાળા, ચોકીદાર, સ્વીપર)ની ખાલી જગ્યાઓને...

ચીખલીના ઘેજ ગામે સરકારી ગોચરની જમીન પર ભૂ-માફિયાઓ બેફામ: દિવસ-રાત ખુલ્લેઆમ કરોડોની માટીની લૂંટ...

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામે સરકારી ગોચરની જમીન પર ભૂ-માફિયાઓ દ્વારા કાયદાના લીરેલીરા ઉડાડીને દિવસ-રાત ખુલ્લેઆમ કરોડો રૂપિયાની માટીની ચોરી (લૂંટ) ચલાવવામાં...

ખેરગામની ગૌરી આશ્રમશાળામાં 19 બાળકો-1 શિક્ષકને ફૂડ પોઇઝનિંગ: આચાર્યા લતાબેન ગોકુળ પટેલને તાત્કાલિક સસ્પેન્ડની...

0
ખેરગામ: ગૌરી આશ્રમશાળા વિવાદિત નિવૃત આચાર્ય ગોકુળ પટેલ, વર્તમાન આચાર્ય લતાબેન પટેલના ટ્રસ્ટીઓ સાથે વિવાદના કારણે યુદ્ધનો અખાડો બની રહ્યું છે. વિવાદની શરૂઆત 8...

ગૌરી આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ માટે દરરોજ પાણીનું ટેન્કર મંગાવવાની ફરજ પડવામાં નિવૃત આચાર્ય ગોકુળ પટેલ...

0
ખેરગામ: ખેરગામ તાલુકાની ગ્રામમંગલમ ટ્રસ્ટ સંચાલિત ગૌરી આશ્રમશાળામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. આશ્રમશાળાના અધ્યક્ષ બિપીનભાઈ ગરાસિયાએ નિવૃત આચાર્ય...