વાંસદાનો કેલીયા ડેમ 70 ટકાથી વધુ ભરાતા નીચાણવાળા વિસ્તારના 23 ગામને ચેતવણી..

0
વાંસદા તાલુકાના ખેડૂતોનો જીવાદોરી સમાન કેલીયા ડેમમાં વરસાદી પાણીની આવક થતાં 71.47 ટકા ભરાઇ ગયો હતો. જેને પગલે ડેમના નીચેવાળા ગામોને ચેતવણી જાહેર કરી...

ખેરગામના પાટી ગામે નુકસાન થયેલ ખેડૂતોને વળતર ન ચૂકવી 49 લાખનું પાણી પુરવઠાનું કૌભાંડ...

0
ખેરગામ: ખેડૂતોને જળ સે નલ યોજનાની પાઈપ લાઈન નો નુકસાનીના પૈસા ન મળ્યા જેને લઈ પાટી ગામના ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો...

નશામાં હાલતમાં વાહન ચલાવતા પકડાશો તો તાત્કાલિક પોલીસ કરી શકશે.. કાયદામાં થયો બદલાવ..

0
વાંસદા: ગુજરાતમાં નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાશો તો જપ્ત થયેલા વાહનોની હવે તત્કાળ હરાજી થશે. નશાબંધી અધિનિયમ- 1949માં વટહુકમથી સુધારો અમલમાં આવશે. પોલીસ સ્ટેશનમાં...

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય દ્વારા 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રજા જાહેર...

0
ખેરગામ: થોડાક દિવસો પછી 9 મી ઓગસ્ટ ન દિને આવનાર 'વિશ્વ આદિવાસી દિવસ' ને લઈને આદિવાસીઓન સંસ્કૃતિna સન્માનમાં રજા જાહેર કરવા સમસ્ત આદિવાસી સમાજ...

ચીખલીના માણેકપોરમાં આંગણવાડીમાં વરસાદી પાણી ભરાઈ જતા ભૂલકાઓ ચાલુ વરસાદે ઘરના ઓટલા પર ભણવા...

0
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માણેકપોર ગામે આંગણવાડીમાં વરસાદી પાણી ભરાઈ જતા ભૂલકાઓ ઘરના ઓટલા પર ભણવા મજબૂર બન્યા હતા. આંગણવાડી માં વરસાદી ચીખલી...

ખેરગામ તાલુકામાં 24 કલાકમાં 6.32 ઈચ વરસાદ.. ઔરંગા નદીના ત્રણ લો લેવલ બ્રિજ ઉપર...

0
ખેરગામ: 24 કલાકમાં સાડા છ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્તા તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે...

નવસારીના દરેક તાલુકામાં દેમાર વરસાદ, પૂર્ણ થયેલા ચોવીસ કલાકમાં 17.68 ઇંચ વરસાદ નોંધાયો.રોડ રસ્તા...

0
નવસારી: ગઈકાલે સરેરાશ વરસાદ 17.68 ઇંચ નોંધાયો હતો જ્યારે વહેલી સવારે થી શરૂ થયેલા વરસાદને કારણે નોકરીયા તેમજ શાળાએ જતા બાળકો પ્રભાવિત બન્યા છે....

પેરોલ, ફર્લો અને જામીન આ ત્રણેયમાં શું ફરક છે.. જાણો Decision News પર..

0
વાંસદા: આપણા જીવનમાં કે આસપાસના સંબન્ધિત લોકો સાથે પોલીસની કામગીરીમાં આવતાં અમુક શબ્દો વણાય ગયા છે જેમાં પેરોલ, ફર્લો, જામીન જેવા શબ્દો તમે ઘણીવાર...

નવસારી પાણી પુરવઠાના આ છે કૌભાંડીઓ.. જાણો એમની અવળચંડાઈઓ.

0
નવસારી: થોડા દિવસ પહેલા પાણી પુરવઠાના સમગ્ર કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા 14 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા છે. જે પૈકી ત્રણ મહિલા સહિત...

પેપર કપમાં ચા- કોફી પીવાથી કેન્સર થઈ શકે છે.. ? શું કહે છે રીસર્ચ

0
વાંસદા: પ્લાસ્ટિક કપ સ્વાસ્થ્ય માટે સારા નથી એમ માની આપણે પેપર કપનો ઉપયોગ કરીએ તે કેમિકલ ફ્રી એમ માની આપણા સ્વાસ્થ્ય સલામતી માટે આપણે...