કેલીયા ડેમમાં મળી લાશ.. વાંસદાના પીપલખેડ ગામમાં શિક્ષકની આત્મહત્યા કે હત્યા ?
વાંસદા: ડાંગના સુબીર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં વાંસદાના પીપલખેડ ગામના પીલાડ ફળિયાના યુવાનની લાશ વાંસદાના જ વાડીચૌંઢા ગામના વિસ્તારમાં અડીને આવેલા...
વાંસદા ભાજપ સ્નેહમિલનમાં.. MLA નરેશ પટેલનું મન ભરાઈ આવતાં કહ્યું.. કોંગ્રેસનો ડર નથી, આપણને...
વાંસદા: ગતરોજ વાંસદામાં તાલુકા કક્ષાનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાનપદે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ...
S S માહલા કોલેજમાંથી ઓરીજનલ ડોક્યુમેન્ટ મળતાં નર્સિંગની વિદ્યાર્થીનીઓએ Decision News ને કહ્યું.. Thank...
વઘઇ: વિદ્યાર્થીનીઓની અસત્ય પર સત્યની જીત.. વઘઈ તાલુકાની S S માંહલા કેમ્પસમાં ચાલતાં GNM નર્સિંગ કોર્ષમાં 15 થી વધુ આદિવાસી દીકરીઓએ એડમીશન લીધું હતું...
જાણો: સવારે કયા 7 પીણાં પીવાથી શરીરના વધેલા વજનમાં થશે ઘટાડો..
વાંસદા: જુઓ દિવસની શરૂઆત યોગ્ય પીણાઓ સાથે કરવાથી તમારા ચયાપચયની ક્રિયા શરૂ થઈ શકે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. અમે તમને એવા...
વાંસદામાં બજાજ ફાઇનાન્સ, એચડીએફસી લાઇફ, એસેટ રી કન્સ્ટ્રક્શન કું નાં મેનેજર વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી...
વાંસદા: વાંસદા ના ઉનાઈ ખાતે રહેતા યુવકે બજાજ ફાઇનાન્સ, એચડીએફસી લાઇફ, એસેટ રી કન્સ્ટ્રક્શન કું (ઇન્ડિયા) લી.(આરસિલ) નાં મેનેજર વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી, ખોટા દસ્તાવેજ...
વાંસદા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ભરતનાટયમ સ્પર્ધામાં આદિવાસી દીકરી રિદ્ધિ પટેલ પ્રથમ..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાની વિદ્યાકિરણ ઇંગ્લિશ મીડીયમ પ્રાથમિક શાળા ઉનાઈની વિદ્યાર્થીનીએ ભરતનાટયમ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વાંસદા તાલુકા કક્ષાની કલા મહાકુંભ ગુરુકુલ વિદ્યાલય રાણી...
વાંસદાના 170 ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે રીંગણ, મરચા, ટામેટાના છોડવાનું કરાયું વિતરણ..
વાંસદા: અંકલાછ, વણજાર વાડીમાં સતિમાળ, અંકલાછ, કામળઝરી, ખાનપુર, બારતાડ, રવાણીયા, લાકડબારી જેવા વાંસદા તાલુકાના ગામોમાં 170 જેટલાં ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માજી શાસક પક્ષ...
મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીતનો વાંસદામાં મનાવાયો વિજયોત્સવ.. જુઓ વિડીયો
વાંસદા: મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયા બાદ નવસારીના વાંસદા તાલુકામાં ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં હાજર રહીને...
3 ડિસેમ્બર..વિશ્વ સ્તર પર વિકલાંગ દિવસ થશે ઉજવણી.. શું છે આ દિવસ મનાવવા પાછળનો...
વાંસદા: વિશ્વની જેમ જ ભારતમાં પણ દર વર્ષે 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ વિકલાંગતા દિવસ માટે વાર્ષિક ઓબ્ઝર્વેશનની...
નાયક ફાઉન્ડેશન દ્વારા વાંસદાની પ્રા. શાળાઓમાં અપાતું મધ્યાહન ભોજન બાળકો માટે કે પશુઓ માટે...
વાંસદા: મધ્યાહન ભોજન યોજનામાં બાળકો માટે છે કે પશુઓ માટે એ વાંસદા તાલુકાની શાળાઓમાં ભણતા આદિવાસી બાળકોના વાલીઓ વર્તમાન પ્રશાસનને પૂછી રહ્યા છે. પ્રાથમિક...