ડો.બાબાસાહેબ આંબેડકરની 136 મી જન્મજયંતી નિમિતે નવસારી ખાતે જાતિ મુક્ત ભારતના સમતા સન્માન સમારંભ..
નવસારી: ડો.બાબાસાહેબ આંબેડકરની 136 મી જન્મજયંતી નિમિતે નવસારી ખાતે જાતિ મુક્ત ભારતના સમતા સન્માન સમારંભ યોજાયો. પાટીદાર સમાજ ભવન જલાલપોર ખાતે યોજાયેલ ફ્રી મેગા...
નવસારીના જાણીતા વકીલ પરેશ વાટવેચા દ્વારા “સંબંધોના સંઘર્ષનો સારથી” વેબસાઈટનો કર્યો શુભારંભ..
નવસારી: ગતરોજ નવસારીના જાણીતા વિદ્વાન વકીલ પરેશભાઈ વાટવેચા અને વૈશાલી વાટવેચા દ્વારા ગુજરાતની પ્રથમ વેબસાઈટ "સંબંધોના સંઘર્ષનો સારથી"નો શુભારંભ મહાત્મા જ્યોતિરાવ ફૂલે ની 200મી...
જલિયાંવાલા બાગ નરસંહારની 107મી વર્ષગાંઠ: શહીદોને શ્રદ્ધાંજલિ, દેશભક્તિની જ્યોત અજવાળી રહી..
વાંસદા: ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં આજનો દિવસ હંમેશા દુઃખ અને વીરતાનું પ્રતીક રહ્યો છે. આજે જલિયાંવાલા બાગ નરસંહારની 107મી વર્ષગાંઠ છે. વર્ષ ૧૯૧૯ના આ...
ખેરગામ ખાતે ખલિફા-એ-રિફાઈના કાર્યક્રમમા મુસ્લિમ સમુદાય અલ્લાહની બંદગીમાં લીન બન્યો..
ખેરગામ: ખેરગામના ધર્મપ્રેમી જમીર અહમદ ગુલામ મુસ્તફા શેખના મકાન ખાતે 11/04/2026 શનિવાર ના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ રાતેબ-એ-રિફાઈ નો શાનદાર જલાલી જલશો રાખવામાં આવ્યો...
કસ્તુરબા ગાંધીની જન્મજયંતી: મહાત્મા સાથેના અમૂલ્ય સાથે અને અદમ્ય બલિદાનની યાદમાં શ્રદ્ધાંજલિ આપતાં શું...
વાંસદા: આજે દેશભરમાં કસ્તુરબા ગાંધીની જન્મજયંતિ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીજીની જીવનસંગિની અને સ્વાતંત્ર્ય સંગ્રામની અગ્રગણ્ય સેનાની તરીકે કસ્તુરબા ગાંધીનું યોગદાન ભારતીય...
અનંત પટેલ કેસ: 30 એપ્રિલ ડિસ્ચાર્જ અરજી પર અંતિમ સુનાવણી: નવસારી કોર્ટે બચાવ પક્ષને...
નવસારી: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય હોદ્દેદારો વિરુદ્ધ 2022માં ખેરગામ ખાતે નોંધાયેલા ગુનાઓની કાયદાકીય પ્રક્રિયા ઝડપી બની છે. નવસારીની એડિશનલ સેન્શન કોર્ટમાં...
આમ આદમી પાર્ટીએ નવસારીની તાલુકા પંચાયતની પાંચ બેઠકો પર ભરી ઉમેદવારી.. શું કહ્યું AAP...
નવસારી: આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ સક્રિયતા દાખવી છે. પાર્ટીએ વાંસડા જિલ્લા પંચાયત હેઠળની દેગામ તાલુકા પંચાયત, ચાસા તાલુકા પંચાયત,...
BSF માં સેવાનિવૃત્ત થઈ માતૃભૂમિ પરત ફરેલા વીર જવાન મુકેશભાઈ બોરીચાનું નવસારી ખાતે ભવ્ય...
નવસારી: ભારતીય સેનાના સીમા સુરક્ષા દળ (BSF) માં પોતાની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા આપીને નિવૃત્ત થયેલા જવાન મુકેશભાઈ દેવજીભાઈ બોરીચાનું નવસારી ખાતે ખૂબ જ...
વાંસદાના આંબાબારી છાત્રાલયમાં પુસ્તકદાનથી વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના આંબાબારી ખાતે આવેલ વનવાસી વિકાસ મંડળ, વઘઇ ડાંગ સંચાલિત રિદ્ધિ-સિદ્ધિ માધ્યમિક કન્યા છાત્રાલયમાં એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી....
વાંસદા તાલુકામાં મનરેગા શ્રમિકોને જાન્યુઆરીથી મજૂરી ન મળતાં ધારાસભ્ય અનંત પટેલે અધિકારીઓને શું ફેકી...
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ૮૪ ગ્રામ પંચાયતોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) હેઠળ કામ કરતા શ્રમિકોને જાન્યુઆરી મહિનાથી મજૂરી ચૂકવવામાં આવી...
















