ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા બાબતે ડો.અમિત પટેલને વાંસદા પ્રાંત અધિકારીની ક્લીનચિટ: નારાજ ફરિયાદીની કલેકટરને ફરિયાદ..
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના આછવણી ગ્રામપંચાયતના સત્તાધીશોની રહેમરાહે ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા ચલાવવા બાબતે ડો.અમિત પટેલને વાંસદા પ્રાંત અધિકારી દ્વારા ક્લીનચિટ આપવામાં આવતા નારાજ ફરિયાદી...
મધ્યાહન ભોજન બનાવતું ‘નાયક ફાઉન્ડેશન’ ફરી અવળચંડાઈ..ખેરગામની શાળામાં 200 બાળકો સાથે ભોજનના નામે ખિલાવડ
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન પીરસતી વેળાએ ચણા ચાટમાંથી એક કાપડની પોટલી મળી આવી આ પોટલીમાં કોઈ રાસાયણિક પદાર્થ હોવાનું...
વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ..
વાંસદા: સાંસદ ધવલ પટેલ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો છે તેમ તેમની વાંસદા તાલુકા અને તેની આસપાસના...
અનંત પટેલની રજુવાત ફળી,આદિવાસી વિદ્યાર્થીઓના સપના થયા સાકાર..વાંસદામાં નવી વિજ્ઞાન પ્રવાહ કોલેજને મળી મંજુરી
વાંસદા: આદિવાસી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રેહતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની રજુવાતોને પગલે વાંસદા તાલુકાના નવી વિજ્ઞાન પ્રવાહના કોલેજની મંજુરી મળતાં વિદ્યાર્થી...
આદિવાસી વિદ્યાર્થીનીની છેડતી કરી સેક્સની માગણી કરતો વાંસદા મહુવાસની સત્ય સાંઇ સ્કૂલનો ડાયરેક્ટર દિશાંત...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના મહુવાસ વિસ્તારમાં આવેલી સત્ય સાઈ સ્કૂલના ડાયરેક્ટર કમલેશ ઠાકોરના પુત્ર દીશાંત ઠાકોર (જે ખુદ પર સ્કુલના ડાયરેકટરપર) તેમની જ સ્કૂલમાં...
ખેરગામના આછવણી ગામના લાલજી પટેલ સામે નવસારી કલેકટર અને પોલિસ અધિક્ષકને કરાઈ છેતરપિંડીની ફરિયાદ..
ખેરગામ: આછવણી હટી ફળિયામાં રહેતા લાલજી પટેલ દ્વારા બનાવેલ માતૃકૃપા શોપિંગ કોમ્પ્લેક્સ થોડા સમયથી સતત વિવાદોમા ચાલી રહેલ છે.ગતવર્ષે વાઘીયા પરિવાર દ્વારા છેલ્લા ઘણા...
ખેરગામ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો; વ્યાજખોરોના ત્રાસ સામે લડતી મહિલાની ફરિયાદને ‘ટપલી’માં ખપાવી...
ખેરગામ: ખેરગામમાં વ્યાજખોરોના આતંક અને પોલીસની શંકાસ્પદ ભૂમિકાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છાંયડો હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતી એક મજબૂર મહિલાએ અમદાવાદના...
નવસારી LCBની બાજ નજર: ફિલ્મી ઢબે પીછો કરી રાનકુવા સર્કલ પર લાખોનો દારૂ ઝડપ્યો,...
નવસારી: આજરોજ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ, પ્રોહિબિશનના ગુનાઓ નાબૂદ કરવા માટે કાર્યરત નવસારી LCB (Local Crime Branch) ની ટીમે રાનકુવા...
આદિવાસીઓના હક્ક અને પોષણ સુધા યોજનાના અમલ પર વિધાનસભામાં ગરમાવો !
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ૧૫મી સત્રમાં આદિવાસી વિસ્તારોના લોકોના પોષણ અને આરોગ્ય સાથે જોડાયેલી ‘પોષણ સુધા યોજના’ના અમલીકરણ અંગે તીવ્ર ચર્ચા થઈ છે. વાંસદા (ચીખલી-વાંસદા)...
એક યુગનો અંત…વાંસદાના પાલગભાણ ગામના વતની તુર વાદક તરીકે જાણીતા કનુભાઈ ધોડીઆ અવસાન પામ્યા..
વાંસદા: એક યુગનો અંત… આજરોજ વાંસદા તાલુકાના પાલગભાણ ગામના વતની આદિવાસી સમાજના અદ્ભુત તુર વાદક તરીકે જાણીતા બનેલા કનુભાઈ ધોડીઆ અવસાન પામ્યા ચ્ચે જેને...
















