રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 485 કેસ નોંધાયા

0
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 485 નવા કેસ નોંધાયા છે જ્યારે તેની સામે 709 દર્દીઓ સાજા થઈને પરત ગયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં...

તમારી ગોપનીયતા પ્રભાવિત થઇ રહી છે તો તમે વોટ્સએપ ડિલીટ કરી દો: દિલ્હી હાઇકોર્ટ

0
એજન્સી. દિલ્હી હાઇકોર્ટે આજે વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી પર સુનવણી હાથ ધરી હતી. આ દરમિયાન અરજદારે કહ્યું હતું કે, યુરોપ અને અમેરિકામાં વોટ્સએપની પોલિસી સ્વીકારવા...

ઉમરગામમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ર્માં કાર્ડ કઢાવવા થઇ રહ્યા છે ઉઘરાણા !

0
વલસાડ : ઉમરગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર હાલમાં વ્યવસ્થામાં અભાવ હોવાના કારણે લોકોને કોરોના મહામારીના સમયમાં ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યા છે તેની...

જાણો ! નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ? દિવસ તરીકે ઉજવાશે

0
આપણા જાણીતા દેશના કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે નેતાજીનો જન્મદિવસ ૨૩ જાન્યુઆરીએ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના જનક...

છોટાઉદેપુર: ધામસીયાના દંપતીએ ઘડિયાળ ભરેલો બિનવારસી થેલો પોલીસને કર્યો પરત

0
માનવતા હજી પણ જીવિત છે એનુ જીવંત ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસીયા ગામાં રહેતા એક પરિવારે પૂરું પાડયું છે. બાજ પડીયાનો વેપાર કરતા...

પીએમ મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટનાં નવા બન્યા નવા ચેરમેન

0
જગવિખ્યાત સોમનાથ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને બનાવાયા છે. કેશુભાઈ પટેલના નિધનના કારણે ચેરમેન પદ ખાલી પડતા પ્રધાનમંત્રી મોદીને ચેરમેન બનાવાયા છે. ત્રણેક...

ગુજરાતમાં કોરોના વાયરસના 495 નવા કેસ નોંધાયા

0
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 495 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ...

એક ટૂર્નામેન્ટ એવી પણ જેમાં વિજેતાઓને રોકડ રાશી સાથે મળ્યું મરઘાં અને બકરાનું ઈનામ...

0
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના આદિવાસી ગ્રામ્ય વિસ્તારોની ખેલ પ્રતિસ્પર્ધાઓમાં કપરાડા તાલુકાના કરચોંડ ગામે યોજાઇ ગયેલી વોલીબોલ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ઇનામ સ્વરૂપે બકરાં અને મરઘાં...

કીમ ફૂટપાથ પર ઉંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળ્યો, કેટલા થયા મોત...

0
દક્ષિણ ગુજરાતના સુરતમાં કીમ-માંડવી ગત રાત્રે રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઉંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતા ૧૨ લોકોના ઘટના...

નવસારીના સોલધરા ઇકો પોઇન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી જતા 5 લોકોનાં મોત

0
નવસારીના ચીખલી તાલુકાના પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં રવિવારે સાંજે કૃત્રિમ તળાવમાં બોટિંગ કરતા સમયે એક બોટ પલટી ગઇ હતી. બોટમાં 23 જેટલા લોકો બેઠા હતા....