રેઈન્બો વોરીયર્સ અને યુવા મિત્ર મંડળના દ્વારા સાવરમાળમાં યોજાઈ રક્તદાન શિબિર !
ધરમપુર: ગઈકાલે સાવરમાળમાં રેઈન્બો વોરીયર્સ અને યુવા મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું દરેક યુવાનોમાં થનગનાટ અને તરવરાટ કુદરતે ઠાંસી...
કિસાન આંદોલનને બોલીવુડમાંથી કોણે કોણે આપ્યું સમર્થન: જાણો ?
નવી દિલ્હીઃ હાલમાં નવા કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે કિસાન દિલ્હી-હરિયાણાની સરહદ સિંધુ બોર્ડર અને દિલ્હીના નિરાકારી સમાગમ મેદાનમાં હાજર...
રાહુલનો મોદી સરકાર પર SC-ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા પર કર્યા પ્રહાર !
નવી દિલ્હી: ૨૯ નવેમ્બર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે....
ગૃહમંત્રી અમિત શાહની વાતચીત કરવાની અપીલ પર શું કહ્યું ખેડૂતોએ ! આજે શું લેશે...
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા ૨૦૨૦ની વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આમ તો પ્રશાસને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં...
આજે વડાપ્રધાન મોદી દેશના કયા વેક્સીન સેન્ટરોની લીધી મુલાકાત ! જાણો ?
આજે દેશ-દુનિયાની નજર હવે કોરોના વેક્સીન પર છે ત્યારે ભારતમાં ત્રણ ફાર્મા કંપની કોરોનાની વેક્સીન બનાવી રહી છે. તેની આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ...
ખેડૂતોનું ‘દિલ્હી ચલો’આંદોલન પર પ્રિયંકા ગાંધીએ PM પર સાધ્યું નિશાન, કહ્યું એક દેશ એક...
ભારતમાં હાલના સમયમાં ખેડૂતોનું 'દિલ્હી ચલો' આંદોલન જેમ જેમ ગતી પકડી રહ્યું છે તેમ તેમ દેશમાં રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે એક...
સંવિધાન દિવસ પર પીએમ મોદીનો પ્રજાને વન નેશન વન ઈલેક્શનનો સંદેશ !
આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંવિધાન દિવસના પ્રસંગે કેવડિયામાં યોજાયેલ એક કાર્યક્રમના સંબોધનમાં મુંબઈ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને કહ્યું કે આપણે...
વસુધારા ડેરીમાં ચાલતા વહીવટ બાબતે સહકારી આલમમાં ખળભળાટ !
વલસાડ: ચીખલી સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ આલીપોર વસુધારા ડેરીમાં જે કર્મચારીઓ તેમજ અધિકારીઓ નિવૃત્ત થયા પછી પણ વસુધારા ડેરીની ઓફિસમાં તેમજ ફિલ્ડમાં ફરજ...
રાજ્યના રાત્રિ કર્ફ્યુંવાળા ચાર શહેરોમાં ST બસો અંગે શું લેવાયો નિર્ણય: જાણો
સુરત: રાજ્યમાં સુરત સહીત ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યુંને કારણે એસટી બસ સવારે ૭ થી રાત્રે ૮ સુધી જ દોડશે અન્ય શહેરોમાંમાંથી આવતી લાંબા અંતરની...
મહાત્મા ગાંધીના પપૌત્ર સતીશ ધુપેલિયાનું થયું મૃત્યુ ! શું હતું કારણ જાણો !
મહાત્મા ગાંધીના પ્રપોત્ર સતિષ ધુપેલીયાનું કોરોના વાયરસથી અવસાન થયાના સમાચાર મળી રહ્યા છે. પોતાના ૬૬માં જન્મદિવસનાં ત્રીજા દિવસે સતિષ ધુપેલીયાએ અંતિમ શ્વાસ લીધા હતાં....
















