જાણો: ક્યાં ઘર ઉપરથી પસાર થતા વીજતાર પર ઝાડ પડતા લાગી આગ: લાખોની ઘરવખરી...
ખેરગામ: જલાને કે લીએ એ તિનકાહી કાફી હૈ ની પંક્તિ સાચી પડતી હોય તેમ ખેરગામના ડેબરપાડા ગામના એક પરિવારના ઘરના પાછળના ઉપરથી પસાર થતી...
નસવાડી તાલુકાના કુકરદા ગામમાં રસ્તા ધોવાતાં ગ્રામજનો મુશ્કેલીમાં
નસવાડી તાલુકાનું કુકરદા ગામ આજે પણ મૂળ ભૂત સુવિધાઓથી વંચિત જે ગામમાં સૌથી વધુ ફળીયા આવેલ છે. કુકરદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠક...
આદિવાસી આર્મી જવાનોએ દેશ સેવા સાથે સમાજસેવાની કરી પહેલ
ધરમપુર: આર્મીના જવાનો સરહદ પર રહીને દેશના સીમાડા તો સાચવતા હોય છે પણ દેશ અને પોતાના વતનની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ સજાગ...
સરકારની અનેક યોજના લાગુ થયા છતાં ST-SC પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી: મનસુખ વસાવા
નર્મદા: ગતરોજ ભાજપના આદિવાસી નેતા સાંસદ મનસુખ વસાવાએ દેશના અનુસૂચિત જાતિ અને જનજાતિના SC-STના સમુદાયોના ગરીબી હેઠળ જીવન ગુજારતા લોકોના આંગણામાં ખુશાલી લાવવા વિવિધ...
જાણો: કઈ નદીનો બ્રિજ યુવાનો માટે બન્યો સ્યુસાઇડ પોઇન્ટ
નવસારી: વર્તમાન સમયમાં યુવાનોના આપઘાત કરવાના કિસ્સાની સંખ્યામાં ખુબ જ વધારો વધતો જ જાય છે ત્યારે ગતરોજ ફરી વખત એક યુવાને નવસારીના પૂર્ણાં નદી...
લોકોના કામ કરવા ચૂંટાઈને જ નેતા બનવું એવું જરૂરી નથી મદદથી પણ બની શકાય:...
ચીખલી: નવસારીના ચીખલી પોલીસ સ્ટેશન ખાતે વઘઈ તાલુકાના બે આદિવાસી ભાઈઓની શંકાસ્પદ હત્યા બાબતે ન્યાય મેળવવા માટે નિસહાય આદિવાસી પરિવારોને ન્યાય અપાવવા માટે BTTS...
જાણો: કયા કારણોને લઈને દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ ભારતના વિદેશ મંત્રી મળ્યા રૂબરૂ
દાનહ: આજરોજ દમણ દીવના માનનીય સાંસદશ્રી લાલુભાઈ પટેલ દ્વારા ભારતના વિદેશ મંત્રીશ્રી એસ. જયશંકરને દમણ-દીવ સહિત સમગ્ર વેસ્ટર્નના માછીમારોને પાકિસ્તાનના કબજામા એક વર્ષના ગાળામાં...
SP ના FIR નોંધાવના આદેશથી આખરે ડાંગના દીકરાઓને ન્યાય મળવાનું આશાનું કિરણ દેખાયું
નવસારી: આખરે આદિવાસી યુવાનોને ન્યાય મેળવવાની આશાનું એક કિરણ દેખાયું છે આજે નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ આપઘાતમાં મામલામાં ચીખલીના 4...
માંડવાથી કપરાડા જતા રસ્તામાં ખાડા છે કે ખાબોચિયા કહેવું બન્યું મુશ્કેલ
કપરાડા: ચોમાસું આવતા જ રસ્તાઓમાં કરેલા વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે ત્યારે નાનાપોઢાથી કપરાડા જતાં રસ્તા ઉપર માંડવાથી...
રાજ્યમાં ધોરણ 9 થી 12 ની શાળાઓ તો શરુ થઇ પણ પાઠયપુસ્તકો ન હોવાથી...
વાંસદા: રાજ્ય સરકારે શાળાઓ ખોલી તેનો પ્રારંભ તો કરાવી દીધો છે પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી ધોરણ 9 થી 12 ના 14 પુસ્તકો તો...
















