ધરમપુરમાં રાજચંદ્ર ટ્રસ્ટ સંચાલિત રાજ ઉપહાર પ્રોડક્શનની મહિલા કર્મચારીઓની હડતાળ: ધારાસભ્ય અરવિંદ પટેલની ચુપ્પી..
ધરમપુર: છેલ્લાં ત્રણ દિવસથી રાજચંદ્ર ટ્રસ્ટ સંચાલિત રાજ ઉપહાર કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન મળતાં આકસ્મિક હડતાળ પાડી...
આદિવાસી ગૌરવ: પરિશ્રમ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ: ઉખરેલીના શિક્ષક પુત્ર દિવ્યાંગભાઈ બન્યા સચિવાલયમાં ઉપસચિવ
સંતરામપુર: આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે કે સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામના વતની દિવ્યાંગભાઈએ પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરીને માત્ર 38 વર્ષની યુવાન વયે...
એસ્ટોલ પાણી યોજના નિષ્ફળ, આદિવાસી વિસ્તારોમાં પાણીની તંગી: ડો. નિરવ પટેલે મંત્રી કુંવરજી બાવળીયાને...
વલસાડ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જૂન 2022માં લોકાર્પણ કરવામાં આવેલી ‘એસ્ટોલ પાણી પુરવઠા યોજના’ આદિવાસી વિસ્તારોમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. ધરમપુર અને કપરાડા...
વાંસદામાં અનંત પટેલની જળયાત્રાનો પ્રારંભ, પીવાના પાણી મેળવવા જીવ જોખમમાં મૂકી પાણી ભરતા મહિલા...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના ગારમાથા અને આંબાના પાડા જેવા ડુંગરાળ વિસ્તારોમાં ગંભીર પીવાના પાણીની અછત સામે આવી છે. ગ્રામજનોને ગંદુ પાણી ભરવા...
ખેરગામ હુમલા કેસમાં અનંત પટેલને ફરી ન્યાયની રાહ, નવસારી કોર્ટમાં જજની બદલીથી કેસ 30...
નવસારી: ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં નવસારી કોર્ટમાં મોટી અણધારી વિકસતી ઘટના સામે આવી છે. ગત રોજ કોર્ટમાં હાજરી આપવા...
દ. ગુજરાતના ખેડૂતોની આર્થિક સુરક્ષા અને ગ્લોબલ એગ્રીકલ્ચર પોલિસી અપનાવવા બાબતે ડો.નિરવ પટેલે કૃષિમંત્રીને...
દક્ષિણ ગુજરાત: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામ છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલે કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીને યુરિયા ખાતર અને...
‘વુશું ડ્રેગોન કુંગ ફૂ’ માં વલસાડ જિલ્લાના આઠ તાલીમઓ બ્લેક બેલ્ટની પદવી અનાયત
ધરમપુર: ગતરોજ નેપાળના માસ્ટર સાગર અને ગુજરતના પ્રકાશ એેજીન્યરના હેઠળ ફૂંગ ફુ ની તાલીમ પામેલા અનેક બ્લેક બેલ્ટની પદવી હાસલ કરનાર જેવા માસ્ટર સિયલાઉશી...
સેલવાસના “ધોડિયા સંસ્કૃતિ ગૌરવ મહોત્સવ” કાર્યક્રમ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ નવી પેઢીને પોતાની...
સેલવાસ: ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે કે આજે આપણા આદિવાસી સમાજમાં સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. “ધોડિયા સંસ્કૃતિ ગૌરવ...
કામદારોને પોલીસ હેરાનગતિ મામલે મામલતદારને આવેદન, કાર્યવાહી નહીં થાય તો જનઆંદોલનની ચીમકી..
અરેઠ/માંડવી/માંગરોળ/ઉમરપાડા: ગતરોજ અરેઠ, માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કામદારોને પોલીસ દ્વારા થતી હેરાનગતિ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કામદારોના જણાવ્યા મુજબ તડકેશ્વર, કરંજ...
ધરમપુર ડિવિઝનમાં વાઉચર પર ચાલતી ગાડીઓના માલિકો હડતાલ પર: ગ્રાહકો પ્રભાવિત
ધરમપુર: ગતરોજ ધરમપુરના ડિવિઝન અને તેની અંતર્ગત આવતી તમામ સબ-ડિવિઝન કચેરીઓમાં વાઉચર આધારિત કરાર પર ચાલતા વાહનોના માલિકો અને કોન્ટ્રાક્ટરોએ વણઉકેલાયેલા પ્રશ્નોને કારણે સામૂહિક...
















