કપરાડાના વાવરની સરકારી માધ્યમિક શાળા, ‘રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ’ અંતર્ગત વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર એનાયત..

0
કપરાડા: વર્તમાન સમયમાં દીકરીઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે અને આત્મવિશ્વાસ સાથે સંકટોનો સામનો કરી શકે તેવા ઉમદા હેતુથી, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી...

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા વલસાડ તાલુકા દ્વારા ચકલી ઘર અને કુંડા...

0
વલસાડ: દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ ઘરચકલીઓના સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે....

ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં 30.64 લાખનું નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્ર લોકાર્પિત..

0
ધરમપુર: ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ અને સુલભ બનાવવાની દિશામાં ગુજરાત સરકારના સતત પ્રયાસો અંતર્ગત આજે ધરમપુર તાલુકાના કરંજવેરી ગામ ખાતે કુલ રૂ....

આઝાદી પછી પ્રથમ વખત ખેરલાવ સામર ફળિયા તેમજ અંભેટી નાયકવાડ વિસ્તારમાં 70 લાખના રસ્તા...

0
કપરાડા: આજરોજ કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં વિકાસકાર્યોને નવી દિશા આપતા ખેરલાવ સામર ફળિયા તેમજ અંભેટી નાયકવાડ વિસ્તારમાં આઝાદી પછી પ્રથમ વખત મહત્વપૂર્ણ રસ્તા કામનું ખાતમુહૂર્ત...

ધરમપુર-દાહોદ નવા બસ રૂટનો શુભારંભ: ધારાસભ્ય અરવિંદ પટેલે લીલી ઝંડી આપી..

0
ધરમપુર: ગુજરાત સરકાર દ્વારા ફળવાયેલ 182 નવી બસો અંતર્ગત આજે ધરમપુર બસ ડેપો દ્વારા ધરમપુર-દાહોદ નવા રૂટની બસ સેવાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ...

ધરમપુર તાલુકાના વિરવલ ગામની 80.04 લાખની નવનિર્મિત પ્રાથમિક શાળાનું ભવ્ય લોકાર્પણ..

0
ધરમપુર: ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અને આધુનિક સુવિધાઓ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ધરમપુર તાલુકાના વિરવલ ગામની 80.04 લાખની લાગતે...

શિક્ષણ જગત માટે ગૌરવની ક્ષણ: ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં રંગોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય...

0
ધરમપુર: ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક અભિનંદનીય અને પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલી ખારવેલ પ્રાથમિક શાળાએ રંગોત્સવ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું...

સ્પેશિયલ કોર્ટ કોની ચિંતા માટે છે: પીડિતોની કે આરોપીઓની ? : રમેશ સવાણી

0
ઊના કાંડ: ઊના કાંડની શરમજનક ઘટનાના પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા હતા. આ કેસમાં વેરાવળની ખાસ અદાલતના ન્યાયાધીશ જે.જે. પંડ્યાએ, 10 વર્ષ પછી 17 માર્ચ 2026ના...

ધરમપુરના નાનીવહિયાળમાં ત્રણ આદિવાસી પરિવારો બેઘર: મામલતદાર સવાલોના ઘેરામાં, આદિવાસી નેતાઓએ કર્યું ધારણ મોંન..!

0
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાનીવહિયાળ ગામમાં ત્રણ આદિવાસી પરિવારોના ઘર તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો સહિત પરિવારજનો...

મહુવાના વસરાઈના આદિવાસી સંસ્કૃતિની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક ગોડીગઢ દેવ દેવસ્થાનમાં જગદીશ વિશ્વકર્માના દર્શન-પૂજન..

0
મહુવા: સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ખાતે આવેલા આદિવાસી સમાજના અત્યંત પવિત્ર અને પૌરાણિક દેવસ્થાનમાં વિશેષ દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જગદીશ વિશ્વકર્માએ આદિવાસી સંસ્કૃતિ...