ધરમપુરની આસુરા ગામમાં ગેરકાયદે સ્ટોનક્વોરીનું કોર્ટમાંથી અરજી રદ થતાં કરાયું ડિમોલિશન: જાણો શું છે...

0
ધરમપુર: ધરમપુરના આસુરા ગામની બ્લોક/સ.નં. 525 (જૂનો સ.નં. 243) (જૂનો સ.નં. 128) ક્ષેત્રફળ 2-43-94 ચોરસ મીટરવાળી જમીન હાલમાં મહેન્દ્રસિંહ મણિલાલ પરમારના નામે છે. આ...

આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પીપરોલ હિલ સ્ટેશન,ધરમપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી..

0
ધરમપુર: આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પીપરોલ હિલ સ્ટેશન,ધરમપુર ખાતે અનેક વૃક્ષ વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં  સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત...

વિશ્વ પર્યાવરણ દિવસે નાનાપોંઢા રેન્જ દ્વારા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઉપસ્થિતિમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

0
વિશ્વ પર્યાવરણ દિવસે વલસાડ દક્ષિણ વન વિભાગમાં ભવ્ય વૃક્ષારોપણ વલસાડ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “એક પેડ મા કે નામ 3.0” અભિયાન અંતર્ગત વલસાડ દક્ષિણ વન...

પ્રકૃતિનું જતન એ જ આપણું અસ્તિત્વ – દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની જીવનશૈલીમાંથી શીખવા જેવો પાઠ

0
નવીન: દર વર્ષે ૫મી જૂનના રોજ આખું વિશ્વ 'વિશ્વ પર્યાવરણ દિવસ' ઉજવે છે. કોન્ફરન્સ હોલના એર કન્ડિશન્ડ રૂમમાં બેસીને ગ્લોબલ વોર્મિંગ પર લાંબી ચર્ચાઓ...

ઝઘડિયાના ભીમપોર-પડાલમાં કરોડોના ખનિજ કૌભાંડ અને અધિકારીઓની મિલીભગત સામે વિજિલન્સમાં સત્તાવાર ફરિયાદ !

0
ભરૂચ: ઝઘડિયા તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં પર્યાવરણના નિયમોનો સરેઆમ ભંગ કરીને અને કરોડો રૂપિયાના સરકારી રોયલ્ટી અને મહેસૂલની ચોરી કરીને ધમધમતી સિલિકા સેન્ડ (Silica Sand)...

ધરમપુરના હેડ કોન્સ્ટેબલ કિશોર ગાવિત અને કોન્સ્ટેબલ રમેશ ગાવિત દારૂના કેસમાં હેરાન નહીં કરવા...

0
ધરમપુર: આજરોજ ધરમપુરમાં લાંચિયા પોલીસ કર્મચારીઓ સામે નવસારી ACB દ્વારા આજે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. એક પ્રોહિબિશનના કેસમાં ફરિયાદીને હેરાન...

કપરાડાના નીલોસી ગામના પ્રખર આદિવાસી વૈદુ સોનિયા ગાયકવાડ “ગુજરાત આદિ ગૌરવ સન્માન” થયા સન્માનિત

0
કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નીલોસી ગામના પ્રસિદ્ધ પરંપરાગત વૈદુ શ્રી સોનિયાભાઈ કાશીરામભાઈ ગાયકવાડને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી (TRI), ગુજરાત દ્વારા પ્રતિષ્ઠિત...

ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ઓપરેશન મ્યૂલ હન્ટ શું છે ? આવો જાણીએ વાસ્તવિક માહિતી..

0
ગુજરાત: ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા ચલાવવામાં આવેલું એક વિશેષ અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર ફ્રોડ (ઠગાઈ)માં વપરાતા મ્યૂલ...

લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબાના સંસ્થાપક નિલમભાઈ પટેલને ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન’થી નવાજાયા..

0
વ્યારા: લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબાના સંસ્થાપક શ્રી નિલમભાઈ પટેલને ગુજરાત રાજ્ય આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર દ્વારા આયોજિત ‘જન જાતીય ગરિમા ઉત્સવ-2026’ અંતર્ગત...

બારડોલી નજીક ઉવા ગામે ભીષણ બસ અકસ્માત: CNG બસમાં આગ, 5થી વધુ મોતની આશંકા

0
બારડોલી: આજરોજ બારડોલી નજીક આવેલા ઉવા ગામ પાસે બારડોલી-નવસારી હાઈવે પર સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન (MSRTC)ની...