દાનહમાં કલેકટરની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાઈ રન ફોર યુનિટી..
દાનહ: સમગ્ર ગુજરાતની જેમ જ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે કલેકટરની ઉપસ્થિતિમાં રન...
સેલવાસમાં સાયલીની આલોક ગારમેન્ટ કંપનીના સુપરવાઈઝર પર કર્મચારીનો ચપ્પુ વડે હુમલો..
સેલવાસ: વર્તમાન સમયમાં હત્યા કર્યાની ઘટના મોટા પ્રમાણમાં વધી રહી છે ત્યારે સેલવાસના સાયલી વિસ્તારમાં આવેલી આલોક ગારમેન્ટ કંપનીના સુપરવાઈઝર પર કર્મચારી દ્વારા ચપ્પુ...
કર્ણાટક રાજ્યોત્સવની પૂર્વ સંધ્યાએ કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘ દાનહ દ્વારા સેલવાસ...
દાનહ: આજરોજ કર્ણાટક રાજ્યોત્સવની પૂર્વ સંધ્યાએ ગ્રામિણ વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘ દાદરા અને નગર હવેલી દ્વારા ઇન્ડિયન...
દાનહમાં ST બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી સંતુલન ગુમાવતાં બસ પલટી.. 30 થી વધુ મુસાફરોને...
દાનહ: આજે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ગોરાતપાડાના અંતરિયાળ વિસ્તારમાં એક બસનો એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ પલટતા તેમાં મુસાફરી કરી...
દશેરાના પર્વ પર દાનહ પોલીસ હેડકવાર્ટર ખાતે SP અને SDPની ઉપસ્થિતિમાં કરાઈ શસ્ત્રપૂજા…
દાનહ: હિન્દુ ધર્મમાં વિજયાદશમી તહેવારનો વિશેષ મહત્વ છે. આ દિવસે અસત્ય પર સત્યની જીત થઇ હોવાનું માનવામાં આવે છે. વિજયાદશમીએ ભગવાન રામે રાવણને માર્યો...
દાનહ વનવિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા સાતમાલિયા ડિયર પાર્કમાં પ્રવાસીઓ માટે શરુ કરાઈ બે...
દાનહ: વર્તમાનમાં દાનહ પ્રદેશ પ્રવાસન ક્ષેત્રે તેની આગવી સુંદરતા અને રળિયામણા સ્થળોને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે દાનહ વનવિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા...
દાનહના નરોલી ગામમા RSS દ્વારા વિજ્યાદશમી ઉત્સવ સાથે કરાયું પથસંચલન કાર્યક્રમનુ આયોજન..
દાનહ: દાદરા નગર હવેલીના નરોલી ગામે વિજ્યાદશમી ઉત્સવ અંતર્ગત પથ સંચલનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.ભારતના વૈભવશાળી અને વિજયની પરંપરાના સ્મરણમા દર વર્ષની જેમ આ...
સેલવાસમાં વાયરલ ફીવર અને ડેંગુના કેસોમા વધારો.. ડેંગુની સારવાર દરમ્યાન એક યુવાનનુ થયું મોત..
સેલવાસ: છેલ્લા લાંબા સમયથી સેલવાસ શહેરમા જુદા જુદા વિસ્તારમા ડેંગુ,વાયરલ ફીવર,મલેરિયા,કોલેરા સહિતની બીમારીમા દર્દીઓ ઝપેટમા આવી રહ્યા છે. સેલવાસ શહેરમાં અને તેની આસપાસના વિસ્તારોમા...
કલાબેન ભાજપમાં જોડાય તેવી અટકળો.. લોકચર્ચાનો દોર શરુ..
સેલવાસ: દાનહના પ્રથમ મહિલા સાંસદ કલાબેન ડેલકરે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીની રૂબરૂ મુલાકાત લેતાની સાથે જ ખાસ કરીને આદિવાસી સમાજના લોકોમાં અટકળો શરૂ થઇ ગઇ...
શિક્ષકાએ થપ્પડ મારતાં આદિવાસી વિદ્યાર્થીનીએ જંગલમાં જઈ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા..
ખાનવેલ: ખાનવેલ મરાઠી મીડિયમ સ્કુલ ધોરણ 12 માં અભ્યાસ કરતી 18 વર્ષની સુવર્ણા શંકર કુરકુટીયા નામની આદિવાસી વિદ્યાર્થીનીએ કવિતા ટીચરે થપ્પડ મારતા માઠું લાગી...