પુસ્તકાલય પ્રારંભ: લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની ગાંધી વિચાર પ્રસરાવવાની એક પહેલ !
ધરમપુર: ગાંધી નિર્વાણ દિને ધરમપુર તાલુકાના પીંડવળ ગામની પ્રાથમિક શાળામાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીજીના પોસ્ટર પ્રદર્શન અને ગાંધી પુસ્તકાલય પ્રારંભ કરવામાં આવ્યો...
નાનાપોંઢા પોલીસ મથકમાં શહીદો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
૩૦ જાન્યુઆરીએ આજે શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દરેક સરકારી કચેરીઓમાં સવારે ૧૧:૦૦ કલાકે શહીદો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું...
કપરાડાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડૉ. નિરવભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન !
કપરાડા તાલુકા મથકે આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન વિધિ ખેરગામ ચિંતુ બા "છાંયડો " મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલના ગોલ્ડ...
આજના પ્રજાસત્તાક દિવસની શુભકામના સાથે યુવાઓને એક યુવા નો સંદેશ !
સૌ પ્રથમ પ્રજાસત્તાક દિવસની દરેક ને શુભકામના દર વર્ષે 26 મી જાન્યુઆરી આવે એટલે આપણે સૌ કોઈ પ્રજાસત્તાક દિવસની શુભકામનાં દરેકને પાઠવીએ. જેવી 26...
નાનાપોંઢાં પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થઇ ઉજવણી !
વલસાડ: ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે તા 25 મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગ રૂપે નાનાપોંઢાં પોલીસ સ્ટેશનમાં...
વલસાડ: નાનાપોંઢાંમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા છતા ભાજપના બેનરો અકબંધ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે આચારસંહિતા અમલમાં આવી ચૂકી છે પરંતુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ક્યાંય પણ આચારસંહિતા લાગી ન હોય એવું જણાઈ...
નેહરૂ યુવા કેન્દ્ર વલસાડ દ્રારા સુભાષચંદ્ર બોઝ જન્મદિવસના પરાક્રમ દિવસની ઉજવણી !
વલસાડ: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરૂ યુવા કેન્દ્ર વલસાડ દ્રારા ૨૩ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મદિવસ નિમિત્તે "પરાક્રમ દિવસ"ની વલસાડના...
વલસાડ જીલ્લા પંચાયતએ હડતાળ પર ઉતારેલા ૬૫૦ થી વધુ કર્મચારીઓને ફટકારી નોટીસ
વલસાડ: વલસાડ જીલ્લા પંચાયતએ હડતાળ ઉંપર ઉતારેલા ૬૫૦ થી વધુ કર્મચારીઓને જીલ્લાના C.D.H.O દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ જો તાત્કાલિક ધોરણે હાજર ન...
વલસાડની ધરમપુર SBIની શાખામાં ગોકળ ગાય જેવી ધીમી કામગીરી ! ગ્રાહકોમાં રોષ
વર્તમાન સમયમાં વલસાડના જીલ્લાના ધરમપુર તાલુકામાં આવેલી SBIની અત્યંત ધીમી કામગીરીના પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો વહેલી સવારથી રૂપિયાની લેવડ-દેવડ...
વલસાડના 10 ગામો કે જ્યાં 108 ન પોહ્ચે ત્યાં જળ માર્ગે તરતી ઍબ્યુલન્સ સેવાનો...
હાલમાં જ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીથી કપરાડાના મધુબની ડેમ સુધી તરતી એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. જેના કારણે આ અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને પણ...
















