ઉમરપાડામાં જંગલ જમીન પર વન વિભાગ કબજાના પ્રયાસ સામે આદિવાસીઓનો તીવ્ર આક્રોશ
ઉમરપાડા: ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારમાં આવેલી સરકારી જંગલ જમીન પર વન વિભાગ ગેરકાયદેસર કબજો કરવાના પ્રયાસો સામે સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા...
ધરમપુરની આંબાટલાત કેન્દ્ર શાળામાં આદિવાસી ધોડિયા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી બાળકોને નોટબુક વિતરણ
ધરમપુર: આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધરમપુર તાલુકાના આંબાટલાટ કેન્દ્ર શાળામાં ગામના આદિવાસી બાળકોના ઉચ્ચસ્તરીય શિક્ષણમાં સુવિધાજનક ભવિષ્યને ધ્યાનમાં રાખીને નોટબુક વિતરણ કરવામાં...
ધરમપુરના કોસીમપાડા ગામમાં થતી ગાંજાની ખેતીનો પર્દાફાશ, આરોપી પોલીસના સકંજામાં
ધરમપુર: વલસાડ SOG ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધરમપુર તાલુકાના કોસીમપાડા ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન, એક વ્યક્તિ પોતાના ઘરની...
વલસાડ સિવિલ હોસ્પિટલમાં વધારાના એક્સ-રે અને સોનોગ્રાફી મશીનોની માંગ..
વલસાડ: વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યા અને અપૂરતા તપાસ સાધનો વચ્ચે ગરીબ અને આદિવાસી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ...
કપરાડામાં લાખોના ગરનાળું પહેલા વરસાદમાં ધોવાઈ ગયું: ડો. નિરવ પટેલે કલેક્ટરને ભ્રષ્ટાચારી એજન્સીને બ્લેકલિસ્ટ...
કપરાડા: વિકાસના નામે જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો એક નવો કિસ્સો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સામે આવ્યો છે. અહીં પાંચવેરા અને કેલધા ફળિયા...
ગ્રામ સ્વરાજ્યની પ્રેરણાદાયી કથા ‘મેંઠા ગામની વાત’ પુસ્તકનું વેડછી ગાંધી વિદ્યાપીઠમાં કરાયું વિમોચન
વેડછી: ગાંધી વિચારધારા અને ગ્રામ સ્વરાજ્યના આદર્શોને પ્રોત્સાહન આપતું પુસ્તક “મેંઠા ગામની વાત”નું ભવ્ય વિમોચન આજે વેડછી ગાંધી વિદ્યાપીઠ ખાતે કરવામાં આવ્યું. મહારાષ્ટ્રના ગઢચિરોલી...
ITI પ્રવેશ 2026 માં ઓનલાઈન ફ્રીના કારણે આદિવાસી અને ગરીબ વિદ્યાર્થીઓને અડચણ: ડો. નિરવ...
નવસારી: ગુજરાતમાં ITI પ્રવેશસત્ર-૨૦૨૬ના પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થયા બાદ દક્ષિણ ગુજરાતના આદિવાસી અને ગરીબ વિદ્યાર્થીઓને ઓનલાઈન ફી ભરવાની ફરજિયાત વ્યવસ્થાને કારણે મોટી...
વ્યારાના ચુનાવાડી ગ્રામજનોએ વાઘદેવની ભવ્ય મૂર્તિની કરી સ્થાપના, આદિવાસી પરંપરા પ્રમાણે પૂજા-અર્ચના
વ્યારા: આજરોજ વ્યારા તાલુકાના ચુનાવાડી ગામમાં આદિવાસી સમાજની પરંપરા અને આસ્થાને વધુ મજબૂત કરતી એક ભવ્ય ધાર્મિક ક્ષણ જોવા મળી. વાઘદેવના પવિત્ર સ્થાનકે વાઘદેવ,...
બિલીમોરા જંક્શન પર કોવિડ પહેલાંની ટ્રેન સેવાઓ અને સ્ટોપેજ તાત્કાલિક શરૂ કરો: ડો. નિરવ...
બિલીમોરા: કોવિડ-૧૯ મહામારી દરમિયાન બંધ કરાયેલી ટ્રેનો અને સ્ટોપેજ હજુ સુધી પુનઃસ્થાપિત ન થતાં બિલીમોરા જંક્શન અને આસપાસના વિસ્તારના હજારો આદિવાસી શ્રમિકો, મધ્યમ વર્ગના...
રેડ એલર્ટ છતાં વિલંબિત રજા: ધરમપુરમાં સ્કૂલ વેન તણાતાં ચાલકનું મોત, ડો. નિરવ પટેલે...
ધરમપુર: વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ અને ધરમપુર પ્રશાસનની કથળેલી તૈયારી અને ઘોર બેદરકારીને કારણે ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામે એક દુખદ અકસ્માત સર્જાયો છે....
















