ગુજરાતનું નવું વહીવટી મૉડલ: હવેથી 20 સરકારી સેવાઓ મળશે વોટ્સએપ પર..
ગુજરાત: ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચતા, ગુજરાત સરકારે ગ્લોબલ ટેક કંપની ‘મેટા’ (Meta) સાથે એક મહત્વપૂર્ણ કરાર કર્યો છે. આ ડીલ અંતર્ગત...
કપરાડામાં પાણી વ્યવસ્થાપનના મહત્વાકાંક્ષી કાર્યોનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કર્યું સ્થળ પર નિરીક્ષણ
કપરાડા: આજરોજ કપરાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જીતુભાઈ એચ. ચૌધરીએ આજે વિસ્તારના વિવિધ ગામોમાં ચાલી રહેલા મોટા ચેકડેમ અને વિયરના કામોનું સ્થળ પર જઈને નિરીક્ષણ...
ઉમરગામમાં હૃદય કંપાવી દેનારી ઘટના: એક જ ઘરમાં ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ મળ્યા, માતા...
ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક ભયાનક અને હૃદયવિદારક ઘટના સામે આવી છે. એક જ પરિવારમાંથી ૯ માસના જુડવા બાળકો અને...
NEET રી-એક્ઝામ માટે વિનામૂલ્યે પરિવહનની માંગ: ડો. નિરવ પટેલે ગુજરાત સરકારને કરી અપીલ..
નવસારી: NTAની બેદરકારીને કારણે NEET UG 2026નું પેપર લીક થવાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે. આ વખતે ૨૧ જૂન ૨૦૨૬ના રોજ યોજાનાર...
દક્ષિણ ગુજરાતમાં ચોમાસા પહેલાં ખેડૂતો કરે છે વિશેષ તૈયારી, ‘રોયુ’ માં બનાવે છે કુદરતી...
ઉમરપાડા: ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ દક્ષિણ ગુજરાતના ઉમરપાડા વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરોમાં વિશેષ તૈયારીમાં લાગી જાય છે. વરસાદ પડવાની શરૂઆત થાય એ...
ધરમપુરમાં રાજચંદ્ર ટ્રસ્ટ સંચાલિત રાજ ઉપહાર પ્રોડક્શનની મહિલા કર્મચારીઓની હડતાળ: ધારાસભ્ય અરવિંદ પટેલની ચુપ્પી..
ધરમપુર: છેલ્લાં ત્રણ દિવસથી રાજચંદ્ર ટ્રસ્ટ સંચાલિત રાજ ઉપહાર કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન મળતાં આકસ્મિક હડતાળ પાડી...
આદિવાસી ગૌરવ: પરિશ્રમ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ: ઉખરેલીના શિક્ષક પુત્ર દિવ્યાંગભાઈ બન્યા સચિવાલયમાં ઉપસચિવ
સંતરામપુર: આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે કે સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામના વતની દિવ્યાંગભાઈએ પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરીને માત્ર 38 વર્ષની યુવાન વયે...
એસ્ટોલ પાણી યોજના નિષ્ફળ, આદિવાસી વિસ્તારોમાં પાણીની તંગી: ડો. નિરવ પટેલે મંત્રી કુંવરજી બાવળીયાને...
વલસાડ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જૂન 2022માં લોકાર્પણ કરવામાં આવેલી ‘એસ્ટોલ પાણી પુરવઠા યોજના’ આદિવાસી વિસ્તારોમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. ધરમપુર અને કપરાડા...
વાંસદામાં અનંત પટેલની જળયાત્રાનો પ્રારંભ, પીવાના પાણી મેળવવા જીવ જોખમમાં મૂકી પાણી ભરતા મહિલા...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના ગારમાથા અને આંબાના પાડા જેવા ડુંગરાળ વિસ્તારોમાં ગંભીર પીવાના પાણીની અછત સામે આવી છે. ગ્રામજનોને ગંદુ પાણી ભરવા...
ખેરગામ હુમલા કેસમાં અનંત પટેલને ફરી ન્યાયની રાહ, નવસારી કોર્ટમાં જજની બદલીથી કેસ 30...
નવસારી: ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં નવસારી કોર્ટમાં મોટી અણધારી વિકસતી ઘટના સામે આવી છે. ગત રોજ કોર્ટમાં હાજરી આપવા...
















