વલસાડના ઔરંગા નદી પર કરોડોના પુલનું કામ ખોરંભે, ડો. નિરવ ભુલાભાઈ પટેલે મુખ્યમંત્રીને લખ્યો...

0
વલસાડ: આજરોજ વલસાડ જિલ્લામાં ઔરંગા નદી પર ગુંદલાવ-છીપવાડ વિસ્તારને જોડતા કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા પુલનું નિર્માણ કામ સંપૂર્ણપણે ખોરંભે પડી જતાં ચોમાસાની મોસમમાં...

આદિવાસી સમાજની સંવેદના અને સહયોગ કોઈપણ વ્યક્તિના નસીબને બદલી શકે છે.. જેનું ઉત્તમ ઉદાહરણ...

0
ડાંગ: ડાંગ જિલ્લાના અંતરિયાળ અને આર્થિક રીતે અત્યંત પછાત વિસ્તારમાંથી આવતા આદિવાસી યુવાન અસ્મિત સીતારામ કુંવરએ તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓને પાર કરીને MBBSની પરીક્ષા પ્રથમ વર્ગ...

આદિવાસી પરંપરાઓ: અંધશ્રદ્ધા કે સાંસ્કૃતિક વારસો ?

0
ગુજરાત: આદિવાસી સમાજની પરંપરાગત માન્યતાઓ અને રૂઢિઓને અંધશ્રદ્ધાનું લેબલ લગાવવાની વિરુદ્ધમાં વિવાદ સતત ચાલુ છે. આદિવાસીઓના વહેવાર અને પૂર્વજ પૂજાને સમજવાનો પ્રયાસ કરતા ઘણા...

ડોલવણમાં ફરી લાંચિયો અધિકારી ઝડપાયો: નાયબ મામલતદાર પાર્થેશકુમાર કટારા ૨૫ હજારની લાંચ લેતા ACBના...

0
ડોલવણ: આજરોજ ડોલવણ તાલુકામાં લાંચરૂપી ભ્રષ્ટાચારની ઘટનાઓનો સિલસિલો ચાલુ જ છે. આજે તાપી જિલ્લાના ડોલવણ તાલુકા સેવાસદન ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર પાર્થેશકુમાર નારાયણભાઇ...

ના કોઈ આપ માટે, ના કોઈ બાપ માટે… અમે લડીશું ચૈતર માટે : વાંસદા...

0
વાંસદા:2 જુલાઈએ જ્યારે ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થન આપી ન્યાયની માંગ આદિવાસી સમાજ દ્વારા કરવા માટે જન સભાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આજરોજ...

Helping Hand Bankers Group ની સામાજિક પ્રતિબદ્ધતા: અનાથ અને ગરીબ બાળકોને યુનિફોર્મ તથા શૈક્ષણિક...

0
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નિલોશી હટીમાં Helping Hand Bankers Group, સુરત દ્વારા એક સરસ પ્રવૃત્તિ કરવામાં આવી છે. અનાથ...

અખિલ ભારતીય આદિવાસી સાહિત્ય મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના સાહિત્યકારોને રાષ્ટ્રીય મંચ પર મળી આગવી ઓળખ

ભોપાલ: મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MANIT) ખાતે આયોજિત પ્રથમ એક દિવસીય અખિલ ભારતીય આદિવાસી સાહિત્ય મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યોમાંથી...

આદિવાસી પરંપરા મુજબ વાંસદાના પીપલખેડ ગામમાં દિયાડા વિધિથી મૃતકને પ્રકૃતિ વિલીન કર્યા: અસલ રિવાજનું...

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં એક વિશેષ ઘટના બની છે. સ્વ. સરોજબેન ગણપતભાઈ માહલાના અવસાન પછી તેમના પરિવારે હાલ પ્રચલિત હિન્દુ પરંપરા...

રૂમલામાં પલ્સ પોલિયો અભિયાનનો મંત્રી નરેશ પટેલના હસ્તે શુભારંભ, બાળકોને પીવડાવામાં આવી પોલીયો દવા

0
ચીખલી: કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય કૌશિકભાઈ અને સરપંચ એકતાબેનની ઉપસ્થિતિમાં ચીખલી તાલુકાના રૂમલા ગામમાં -1 બુથ નંબર-5 સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર...

દેવાકાકા જેવા મહાન આત્મા હવે ફરી પાકવો અશક્ય છે: આદિવાસી સમાજના મોક્ષમાર્ગીઓ

0
અનાવલ: મહુવાના ગાંગડીયા ગામમાં હિંદુ સંસ્કૃતિ અને પરંપરા અનુસાર યોજાયેલ મોક્ષમાર્ગી દેવાકાકાની બારમાની પુષ્પાપાણી વિધિમાં હજારો લોકોની મોટી મેદની ઊમટી હતી. આદિવાસી સમાજમાં આવી...