ખેરગામ પોલીસની ગુનેગારો પ્રત્યે ઢીલી નીતિ સામે નવસારી એસપી રાહુલ પટેલને આક્રોશ સાથે રજૂઆત..
ખેરગામ: આજરોજ ખેરગામ પોલિસની ઢીલી નીતિરીતિ સામે અને ફરિયાદીઓની ફરિયાદ નહીં લેતી હોવાની વારંવાર ફરિયાદો સોસીયલ મીડિયા અને મીડિયામાં ઉઠતી આવેલ છે. ખેરગામ પંથકના...
આદિવાસી સમાજમાં વધતી વ્યક્તિગત અને મુદ્દાઓ પરથી ભટકતી રાજનીતિ સમાજ માટે ખતરાની ઘંટી..
દક્ષિણ ગુજરાત: છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં એક ચિંતાજનક પ્રવૃતિ જોવા મળી રહી છે. વિચારો, મુદ્દાઓ અને નીતિઓ પર ચર્ચા...
મહુડાનું વૃક્ષ એટલે આદિવાસીઓનું જીવન વૃક્ષ..
દક્ષિણ ગુજરાત: જંગલ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજ માટે મહુડો (Madhuca longifolia) માત્ર એક વૃક્ષ નથી, પરંતુ જીવનનો આધાર છે. મહુડાના વૃક્ષનો દરેક ભાગ...
ઉકાઇમાં ACB નો સપાટો: 6000 ની લાંચ લેતા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક રંગેહાથ ઝડપાયા..
ઉકાઈ: તાપી જિલ્લાના નવા બનેલા ઉકાઇ તાલુકામાં ભ્રષ્ટાચાર સામે ACB એ કડક કાર્યવાહી કરી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ સબસીડી મંજૂર કરવા બદલ...
ઉમરપાડાના નશારપુર ગામમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ: 4 આરોપીઓની ધરપકડ..
ઉમરપાડા: સુરત ગ્રામ્ય જિલ્લામાં ઉમરપાડા તાલુકાના નશારપુર ગામે સગીર બાળકી ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે. આ મામલે ઉમરપાડા પોલીસે...
વાંસદાના ગોધાબારીમાં સાકાર વાંચન કુટીરનો યોજાયો લોકાર્પણ કાર્યક્રમ..
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ગોધાબારી મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ ના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર ગોધાબારીનો લોકાર્પણ કાર્યક્રમ તથા અંગદન દેહદાન ચક્ષુદાન...
કાલીબેલ ડાંગ જિલ્લાનું છુપાયેલું કુદરતી સ્વર્ગ અને આદિવાસી સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર
ડાંગ: ગુજરાતના ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું કાલીબેલ ગામ પ્રવાસીઓ અને કુદરત પ્રેમીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સાપુતારા હિલ સ્ટેશન તરફ જતા...
નેત્રંગમાં પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી અને જમીનમાં દટાયેલી મહિલાની મળી લાશ: હત્યા થયાનો ખુલાસો
નેત્રંગ: ગતરોજ નેત્રંગના મોટા જાંબુડા ગામની સીમમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુમ મહિલાની લાશ પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી અને...
વલસાડની એક સગીરાએ સુસાઇડ નોટમાં લખ્યું- એણે મને ફસાવી, બ્લેકમેઇલ કરે છે, હું એના...
વલસાડ: વલસાડ જિલ્લાના એક ગામમાં એક સગીરા 17 વર્ષીય (નામ બદલ્યું છે) સવિતા નામની સગીરાએ આત્મહત્યા કરતા પહેલાં એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં...
વાંસદાના કેલિયા ડેમનો ઈતિહાસ, બાંધકામનો હેતુ, ડેમ સ્ટોરેજ, ટેકનીકલ વિગતો અને તેની ગામડાઓમાં અસર.....
વાંસદા: કેલિયા ડેમનો દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ વિકાસ અને પૂર નિયંત્રણ માટેના રાજ્ય સરકારના પ્રયાસો સાથે જોડાયેલો છે. આ ડેમ ગુજરાત સરકારના નર્મદા,...
















