પહેલી પત્નીની સંમતિ વિના 2 જા લગ્ન કરવા એ ક્રૂરતા છેઃ હાઈકોર્ટ
મુંબઈ: પ્રથમ લગ્ન અસ્તિત્વમાં હોય અને પહેલી પત્નીની સંમતિ વિના જો પતિ અન્ય મહિલા સાથે લગ્ન કરે તો એ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮-એ...
દીકરીવાળા દરેક માં બાપનું.. લોહી ઉકળી ઉઠે એવી ઘટના આવી સામે.. જાણો સમગ્ર ઘટના
નાશિક: લોકો સારા અભ્યાસ માટે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની લાડલીઓને છાત્રાલયાં મૂકતા હોય છે પરંતુ ત્યાં પણ બેઠેલા નરાધમો દ્વારા તેમનું શારીરિક...
UGC-NETનું પરિણામ થશે કાલે જાહેર, UGC ચેરમેને આપ્યું નિવેદન
Current affairs: ગુજરાતમાં એક બાજુ ચુંટણીનો માહોલ છે ત્યારે બીજી બાજુ યુજીસી નેટ પરીક્ષાના પરિણામની રાહ હવે પૂરી થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી...
ભારતીય પોસ્ટ વિભાગમાં 10 અને 12 પાસ યુવાનોની ભરતી.. જાણો કઈ કઈ જગ્યા...
દિલ્હીઃ પોસ્ટ વિભાગે મલ્ટી સ્કીન ટાસ્કિંગ સ્ટાફ, પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટેન્ટ અને સોર્ટિંગ આસિસ્ટેન્ટની જગ્યાઓ પર ભરતી માટે અરજી મંગાવી છે. પોસ્ટ વિભાગે ગુજરાત પોસ્ટલ...
BRTS બસ ભડકે બળી.. જાન માલના નુકશાનની હજુ સુધી નથી મળી ખબર.. જાણો સમગ્ર...
અમદાવાદ: આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ અમદાવાદના મેમનગર ખાતે BRTS બસમાં આગ લાગ્યાનો બનાવ બન્યો છે. આગને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને...
હેમંત સોરેન સરકારે OBC, ST અને SCની અનામત વિષે શું લીધા મોટા નિર્ણયો..જાણો
ઝારખંડ: ગતરોજ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં કેબિનેટે બે મોટા નિર્ણયો લીધા હતા. જેમાં ઝારખંડમાં વર્ષ 1932ની ખાતિયાન આધારિત સ્થાનિક નીતિને મંજૂરી આપવાની સાથે...
એટ્રોસીટીનો ગુનામાં હવેથી ગુજરાત હાઇકોર્ટમાં વકીલોએ ફોજદારી પરચૂરણ અરજી દાખલ કરવાની રહેશે: ગુજરાત હાઈકોર્ટ
Current affairs: પોક્સો સાથે જો એટ્રોસીટીનો ગુનો હોય તો હવેથી ગુજરાત હાઇકોર્ટમાં વકીલોએ ફોજદારી પરચૂરણ અરજી દાખલ કરવાની રહેશે અને રજિસ્ટ્રીએ પણ ફોજદારી પરચૂરણ...
પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચેની અથડામણની દુર્ઘટનાના.. 50 મુસાફરો થયા ઘાયલ
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચેની અથડામણની દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 50થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. 49 લોકોને...
‘હર ઘર તિરંગા’ અભિયાન શરુ.. અનેક જોડાયા સેલિબ્રિટી અને ખેલાડીઓ: જુઓ વિડીયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આ વખતનો સ્વતંત્રતા દિવસ કઈક ખાસ અંદાજમાં મનાવવાનો નિર્ણય કર્યો છે. આ વખતે કેન્દ્ર સરકાર 15 ઓગષ્ટે હર...
કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોમાં જાણો: કેટલી ખાલી જગ્યાઓ શરુ થઇ ભરતી પ્રક્રિયા..
કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવીએ કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોમાં ખાલી જગ્યાઓને લઈને લોકસભામાં બોલતા જણાવ્યું કે તમિલનાડુમાં સૌથી વધુ 1,162 જગ્યાઓ ખાલી છે,...
















