આદિવાસી સુરક્ષા યાત્રાનું ખેરગામમાં SAS અને અન્ય સમાજના આગેવાનો દ્વારા ભાવભીનું ભવ્ય સ્વાગત..
ખેરગામ: ગત 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ સમગ્ર દેશના આશરે 12 કરોડ જેટલાં આદિવાસીઓને એકસૂત્રતાથી બાંધવા,સામાજિક તેમજ રાજકીય પ્રતિનિધિત્વ મજબૂત કરવા તેમજ...
કપરાડામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિની રમણીયતાના દર્શન કરાવતાં જોવાલાયક ધોધ.. જુઓ વિડીયો
કપરાડા: વલસાડમાં ધોધમાર વરસાદની સિઝન ચાલી રાહી છે ત્યારે કપરાડા તાલુકાના સિલ્ધા ગામે કરજપાડામા આવેલ માવલી ધોધ અને ભિલી ધોધ આવેલ છે જે ચોમાસા...
મહારૂઢી ગ્રામસભા નવસારીના નેજા હેઠળ આવેદનપત્ર UCCના વિરોધમાં અપાયું રાષ્ટ્રીય વિધિ આયોગને આવેદનપત્ર
નવસારી: આજરોજ નવસારી ખાતે UCC (યુનિફોર્મ સિવિલ કોર્ડ)ના વિરોધમાં માનનીય સદસ્ય સચિવ, રાષ્ટ્રીય વિધિ આયોગ, નવી દિલ્હી, ભારતને કલેક્ટર શ્રી નવસારી મારફત મહારૂઢી ગ્રામસભા...
2025-26 માં સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું.
ભવિષ્યની કલ્પના કરો કે, જયારે તમારું વીજળીનું મીટર તમામ બાબતો માટે તમારા સલહાકાર બની રહશે, જે તમને દિવસના જુદા જુદા સમયનો વપરાશ, મહિના અને...
કોળી રાઠવાઓની શાળામાં પ્રવેશ મેળવતા આદિવાસી બાળક માટે હિન્દુ નહીં પરંતુ આદિવાસી જ લખવાની...
છોટાઉદેપુર: રાઠવા જ્ઞાતિના ઉલ્લેખમાં કોળી શબ્દનો ઉપયોગ થતો હોવાથી ગુંચવાડા સર્જાતાં તેમને આદિવાસી તરીકેનો દાખલો અપાતો નથી. ત્યારે ધર્મનો ઉલ્લેખ કરવામાં હિન્દુ શબ્દના ઉપયોગ...
સગીરોની ખુશીથી બંધાતા સંબધોમાં ‘પોક્સો’ લાગુ ન કરી શકાય.. હાઈકોર્ટ
મુંબઈ: સગીર પરના દુષ્કર્મ કે પછી જાતિય રીતે સતામણી માટેના કાનૂન ધ પ્રોટેકન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ પ્રોફેન્સ એકટ-2012 પણ એક વિશ્લેષણ કરતા મુંબઈ...
તાપીના ઉચ્છલ તાલુકાના મોગલબારા ગામનું બસસ્ટોપ જર્જરિત હાલતમાં… મુસાફરો પડી રહી છે હાલાકી
ઉચ્છલ: ઉચ્છલ નિઝર હાઇવે ઉપર મોગલબારા ગામનું બસસ્ટોપ જર્જરિત હાલતમાં હોવાના લીધે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. મુસાફરો સાઈટ પર આવેલાં લીમડાના વૃક્ષ...
ચીખલીના મિયાંઝરી હનુમાન મંદિરમાં નવસારી યુવા મોર્ચાના ઉપપ્રમુખ ડૉ વિશાલ પટેલ ઉપસ્થિતિમાં થયો ભજન-કીર્તન...
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના મિયાં ગામમાં હનુમાન દાદાના મંદિર માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય યજમાન તરીકે નવસારી યુવા મોર્ચાના ઉપપ્રમુખ ડૉ...
વાંસદા પ્રાયોજના કચેરી ધ્રુતરાષ્ટ બનીને કરી રહી છે વહીવટ.. ખેડૂતોના ફળાઉ રોપાની ગ્રાન્ટના ભ્રષ્ટાચારમાં...
વાંસદા: ગુજરાત સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોને આદિજાતિ વિકાસ વિભાગમાંથી ફળાઉ રોપા વિતરણ યોજના અમલમાં મુકાઇ જેની ગ્રાન્ટ ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ગાંધીનગર દ્વારા થરાદ સ્થિત...
નવસારી BJPના યુવા મોરચાના ઉપપ્રમુખ ડો વિશાલ પટેલ દ્વારા કરાયું C R પાટીલના જન્મદિવસ...
વાંસદા: નવસારી જિલ્લાના સાંસદ અને પેજ કમિટીના પ્રણેતા ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ના જન્મદિવસ નિમિત્તે નવસારી જિલ્લાના ભાજપના યુવા મોરચાના...
















