ધોરણ 1ની વિદ્યાર્થીની મોંઘવારી મુદ્દે PM મોદી લખ્યો પત્ર… જાણો શું લખ્યું પત્રમાં..
નવીન: મોંઘવારીથી પરેશાન ધોરણ 1ની વિદ્યાર્થીની દ્વારા પીએમ મોદીને લખવામાં આવેલો પત્ર હાલમાં સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે ત્યારે આવો જાણીએ કોણ...
કેન્દ્ર સરકારના જાહેર કરાયેલા નવા વન સંરક્ષણ નિયમ 2022ના વિરોધમાં રાજપીપળામાં અપાયું આવેદનપત્ર
નર્મદા: ગતરોજ નર્મદાના જિલ્લામાં જંગલ જમીનના નવા વન સંરક્ષણ નિયમ 2022 કેન્દ્ર સરકાર દ્વારા 26 જૂન 2022ના રોજ જાહેર કરાયા હતો જેને પકૃતિને પૂજનારા...
જાણો ક્યાં ગીતો સાથે ગરબા ગાઈને ઉજવાયો દિવાસાનો તહેવાર.. જુઓ વિડીયો..
છોટાઉદેપુર: આદિવાસીઓના મોટા ભાગના તહેવાર ઋતુઓ સાથે સંકળાયેલા હોય છે, જેમાં દિવાસાનાં તહેવાર નું પણ અનેરું મહત્ત્વ ધરાવે છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના...
ઉમરપાડા ખાતે ધી સુરત ડિસ્ટ્રિકટ.કો.ઓપ. બેંક લિ. દ્રારા યોજાયું ગ્રાહક સંમેલન
ઉમરપાડા: ધી.સુરત ડી.કો.ઓપ.બેક.લી દ્રારા "ગ્રાહક સંમેલન તથા ખેડુત સંપર્ક" અભિયાન નું ઉમરપાડામાં આયોજન કરવામાં આવ્યું. જેમાં બેંકના AGM શ્રી કેતનભાઇ ટેલરના અઘ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.જેમા...
ખેરગામના નાંધઈ ગામે દિવાસાની આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી.. જુઓ વિડીયો
ખેરગામ: આધુનિકતા, ભૌતિકવાદ અને વ્યાપારીકરણની આંધળી દોડમાં આજે માનવમૂલ્યો ભુલાય રહ્યા છે. આજે માણસ માત્ર માણસ નહીં રહેતા રેસનો ઘોડ઼ો બની ગયો છે અને...
ધરમપુર-વાંસદા હાઈવે પર આંબા ગામમાં તૂટી ગયેલા પૂલને વહેલી તકે ચાલુ કરવા કલ્પેશ પટેલનું...
ધરમપુર: હાલ જ ચોમાસા દરમિયાન ધરમપુર-વાંસદા નેશનલ-56 રોડ પર આંબા ગામે તૂટી ગયેલ પુલને વહેલી તકે ચાલુ કરવા બાબત પ્રાંત સાહેબશ્રી ધરમપુર રજૂઆત કરવામાં...
વલસાડમાં લઠ્ઠાકાંડ વચ્ચે વધુ એક ચકચારી ઘટના સામે આવી ગુજરાત પોલીસની વરદી પર વધુ...
વલસાડ: હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ દરોડા પાડી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ.રાજદીપસિંહ ઝાલાને દારૂ અંગેની બાતમી મળી હતી. અતુલમાં દારૂની...
વાંસદાના અકસ્માતોના હોટસ્પોટ ખડકાળા સર્કલ પર ગત રાત્રે ફરીથી બે કારોનો અકસ્માત.. જુઓ વિડીયો..
વાંસદા: કોઈ એમ પૂછે કે વાંસદામાં અકસ્માતોનું હોટસ્પોટ ક્યા છે તો વાંસદાનો કોઈ પણ વ્યક્તિ પહેલા ખડકાળાનું નામ લેશે.. કારણ કે એક બે દિવસમાં...
ધરમપુરના હનમતમાળ ગામની પ્રા.શાળામાં યોજાયો આઠમા તબક્કાનો સેવાસેતુનો કાર્યક્રમ: જુઓ વિડીયો
ધરમપુર: ગુજરાતમાં હાલમાં પ્રવેશોત્સવની મોસમ પૂરી થઇ અને હવે સેવાસેતુનો કાર્યક્રમોની શરૂવાત થઇ છે ત્યારે ગતરોજ ધરમપુર તાલુકામાં આઠમા તબક્કાનો સેવાસેતુનો કાર્યક્રમ બહુલક આદિવાસી...
પાવીજેતપુરના ડુંગરવાંટ ખાતે ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિતે યોજાયો બ્લડ ડોનેટ કેમ્પ
પાવીજેતપુર: હાલમાં જ આદિવાસી સમાજના આગેવાન શેખર રાઠવાની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી પાવી જેતપુર યુવા એકમ દ્વારા પાવીજેતપુરના ડુંગરવાંટ ખાતે ભારતીય જન સંઘના સ્થાપક...