કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પોતાના અભ્યાસ કાળની શાળાની કરી મુલાકાત
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ગઈકાલથી જન આશીર્વાદ રેલી લઈને ભાવનગર જિલ્લામાં પહોંચ્યા હતા. ગઇકાલે ગારિયાધાર પંથકમાં યાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર...
RJDમાં હંગામા પર તેજ પ્રતાપનું ટ્વીટ, ‘કૃષ્ણ-અર્જુનની આ જોડી તોડી નહીં શકો
બિહારના રાજકારણમાં આ દિવસોમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) માં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. એવા અહેવાલો છે કે લાલુ યાદવના પુત્રો તેજસ્વી યાદવ અને...
સુનંદા પુષ્કર કેસમાં કોંગ્રેસ નેતા શશી થરૂરને મળી રાહત,આરોપોમાંથી નિર્દોષ કર્યો જાહેર
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુ મામલે દિલ્હીની કોર્ટમાંથી રાહત મળી ગઈ છે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે સુનંદા પુષ્કરના મૃત્યુ કેસમાં શશિ...
રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટ બાદ હવે કોંગ્રેસ પક્ષનું એકાઉન્ટ થયું લોક
ટ્વિટર અને કોંગ્રેસ વચ્ચે ઝઘડો સતત વધી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટ બાદ હવે કોંગ્રેસ પક્ષનું એકાઉન્ટ પણ લોક થઈ ગયું...
જંતર-મંતર પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું-ચર્ચાઓ થી કામ નહીં ચાલે, સરકારે કૃષિ કાયદા રદ...
કૃષિ કાયદાના મુદ્દે વિપક્ષી પાર્ટીઓ સક્રિય થઇ છે અને સરકાર પર સતત પ્રહાર કરી રહી છે. આજે એટલે કે શુક્રવારે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી...
પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ રાજનીતિ છોડવાનું કર્યું એલાન
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળ ભાજપના નેતા બાબુલ સુપ્રિયોએ રાજકારણ માંથી સન્યાસ લઇ લીધો છે. બાબુલ સુપ્રિયોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કહ્યુ...
મિશન 2024 : દર બે મહીને દિલ્હી આવશે મમતા બેનરજી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પાંચ દિવસ દિલ્હીમાં રહ્યાં બાદ હવે પરત કોલકાત્તા પહોંચી ગયા છે. આ પહેલાં મમતા બેનરજીએ એલાન કર્યું છે કે...
મિશન ૨૦૨૪: મમતા બેનરજીએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત
સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા પ્રેસ વાર્તામાં મમતા બેનરજીએ કહ્યુ કે આગામી વિધાનસભામાં સંયુક્ત રીતે લડવાનો વિચાર છે. એક મંચ પર આવવું પડશે, તેમણે...
West Bengal election: મિથુન ચક્રવતી BJP માં જોડાયા, જાણો અભિનેતાથી રાજનેતા સુધીની સફર
નવી દિલ્હી: બોલિવુડ અભિનેતા મિથુન ચક્રવતી(Mithun Chakrborty)એ ભાજપ (BJP)માં જોડાયા બાદ કું કે તેઓ ગરીબો માટે લડાઇ લડવા માંગે છે. તેમણે કહ્યું કે હું...
કોંગ્રેસનું આસામમાં એલાન: મહિલાઓને સરકારી નોકરીમાં 50 ટકા મળશે આરક્ષણ !
નવી દિલ્હી: આસામ વિધાનસભા ચૂંટણી અગાઉ જ કોંગ્રેસે મહિલાઓ માટે મોટું એલાન કરી દીધું છે. કોંગ્રેસનું કહેવું છે કે જો આસામમાં 'મહાજોત'(મહાગઠબંધન) સત્તામાં આવશે...
















