કપરાડા બાલચોઢી નેશનલ હાઈવે 56 ઉપર ઉચો બંપના લીધે નિર્દોષ વ્યક્તિનુ થયું મોત..

0
કપરાડાના બાલચોંડી ચાર રસ્તા થી પસાર થતો નેશનલ હાઇવે નંબર 56 પર ગઈકાલે સાંજના પાંચ વાગ્યાની આસપાસ એક બાઇક ચાલક રસ્તા પર આવેલા બમ્પર...

દેડિયાપાડામાં આવેલ સેંટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડિયમ શાળા વિદ્યાર્થીઓની રમતોત્સવ 2024-25 જિલ્લા કક્ષાએ અનેક સિદ્ધિઓ...

0
દેડિયાપાડા: SGFI અંતર્ગત યોજાયેલ શાળાકીય રમતોત્સવ 2024-25 માં નર્મદા જિલ્લામાં આવેલ સેંટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડિયમ શાળા દેડિયાપાડાના વિદ્યાર્થીઓ એ નર્મદા જિલ્લામાં આવેલ રમતગમત સંકુલ...

શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલાને વર્ષ 2023-2024  “શ્રેષ્ઠ N. S. S....

0
નર્મદા: શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલામાં રાષ્ટ્રીય સેવા યોજના(N. S. S.) માં ચાર યુનિટની સેવા કાર્યરત છે. તા. 17/08/2024 ના રોજ...

પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં યોજાયો પરિસંવાદ..

0
રાજપીપલા: વડાપ્રધાન મોદીની પ્રેરણા અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વેગવંતુ બન્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેકટ...

21મી ઓગસ્ટે ‘ભારત બંધ’ માં મનસુખ વસાવા સાચા આદિવાસી હશે તો જોડાશે, જો નકલી...

0
વડોદરા: આદિવાસી સમાજ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 21મી ઓગસ્ટે' ભારત બંધ' ના એલાનને લઈને બધા જ આદિવાસી સમાજના આગેવાનોએ...

ચિકદાથી ડેડીયાપાડા જતા રોડ પર જાંબુ ફળિયા પાસે બે બાઈકોનો અકસ્માત..1 નું મોત.. 1...

0
ડેડીયાપાડા: ગતરોજ ચિકદા ડેડીયાપાડા જતા રોડ પર જાંબુ ફળિયા પાસે બે બાઈકો સામે સામે અથડાતા જળગામના રહેવાસી કમલેશભાઈ નરજીભાઇ વસાવાનું ઘટના સ્થળે જ મૃત્યુ...

કેવડીયામાં બે આદિવાસી યુવાનોની હત્યાના કેસમાં અનંત પટેલ અને ચૈતર વસાવાની CBI તપાસની માંગ

0
કેવડિયા: થોડા દિવસ પહેલાં કેવડીયામાં ટ્રાયબલ મ્યુઝિયમમાં બે ગરીબ પરિવારના આદિવાસી યુવાને એજન્સીના કર્મચારીઓ દ્વારા જે  ઢોર માર મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી...

વાવડી પાસે આવેલી હોટલ VR INN માં જમવા ગયેલા પરિવાર ના ભોજન માંથી જીવડું...

0
નર્મદા જિલ્લા માં ફૂડ એન્ડ ડ્રગ ની કચેરી કાર્યરત નહિ હોવાથી કેટલાક હોટલ અને રેસ્ટોરન્ટ ના સંચાલકો ગ્રાહકો ને હલકી ક્વોલિટી નું ભોજન કે...

ઉમરપાડા ખાતે આદીવાસી દિવસ ની ઉજવણી માં ભાગ લેવા જતા યુવક નું અકસ્માત માં...

0
નર્મદા: ઉમરપાડા ખાતે આદીવાસી દિવસ ની ઉજવણી માં ભાગ લેવા જતા યુવક નું નવાગામ પાટિયા તા : ઉમરપાડા ખાતે બાઈક સાથે અકસ્માત માં મૃત્યુ...

કેવડિયાના બે મૃતક પરિવારો સાથે મંત્રી કુબેર ડિંડોરે કરી મુલાકત.. કેટલી સહાયની કરી વાત...

0
કેવડિયા: કોન્ટ્રાકટરના માણસોએ દોરડા વડે બાંધી જે આદિવાસી સમાજના બે યુવાનોને ટ્રાઇબલ મ્યુઝિયમના બાંધકામ સ્થળ પર જે ઢોર માર મારતાં તેમના મૃત્યુ થયાની ઘટના...