નર્મદામાં ભાજપને આવનારી લોકસભા ચૂંટણીની બીક છે: ચૈતર વસાવા

0
સાગબારા: આમ આદમી પાર્ટીના સંગઠનની યોજાયેલી મીટીંગમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, મારી વિરૂદ્ધ આવેલા કોર્ટના જજમેન્ટને લીધે ભાજપ વાળા એવું વિચારી રહ્યા છે...

ગરુડેશ્વર તાલુકામાં યોજાયો સમસ્ત તડવી સમાજનો પહેલો સમૂહ લગ્નત્સોવ..

0
ગરુડેશ્વર: ગતરોજ ગરુડેશ્વર તાલુકામાં આદિવાસી જિલ્લા-નર્મદામાં ઐતિહાસિક સાહસ સમાન આયોજીત આદિવાસી પરિવારોનું પ્રથમ સમૂહલગ્ન, આદિવાસી જન-નાયક બિરસામુંડા પ્રતિમા અનાવરણ સાથે પ્રાકૃતિક રૂપરેખાનું પણ દર્શન...

નાંદોદ તાલુકામાં સગીરાને બળજબરી ખેચી બદકામના ઇરાદે કરાયું અપહરણ..

0
નાંદોદ: ગુજરાતમાં મહિલા સંરક્ષણને લઈને ઘણાં કાયદાઓ અને પોલીસની સઘન કામગીરીના થયા છતાં મહિલાઓ પર થતાં શારીરિક અને માનશીક અત્યાચારોની સંખ્યામાં ઝોઝો ફરક...

ગરમી સહન ન થતાં નાહવા પડેલા યુવાનને મગર ઉંડા પાણીમાં ખેંચી ગયાનો સામે આવ્યો...

0
ઝઘડિયા: વહેતી નર્મદા નદીમાં લાંબા સમયથી મગરોના હુમલાને લઈને વધ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે વધુ એક ઝઘડિયા તાલુકામાં નર્મદામાં નહાવા પડેલાં 39...

કલ્પસર ન બની નર્મદા નહેરો 50 ટકા નિષ્ફળ છતાં નર્મદા બંધનું પાણી દુબઈ લઈ...

0
નર્મદા: આદિવાસી સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણની તો વાત દુર રહી પણ ગુજરાતની જીવદોરી કહેવાતી નર્મદા નદી કલ્પસર ન બની અને નર્મદા નહેરો 50 ટકા...

સાગબારામાં બાબા સાહેબની 132મી જન્મ જયંતિની ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી..

0
સાગબારા: સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની જેમ ગતરોજ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકા સેલંબા ગામમાં પણ સંવિધાન નિર્માતા બાબા સાહેબ ડો. આંબેડકરની 132મી જન્મ જયંતિ...

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસીઓ સાથે નોકરી અને પગારમાં કરાઈ છે ભેદભાવ: મહેશ તડવી કર્મચારી...

0
નર્મદા: કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભૂમિ પૂજન થયું ત્યારે સ્થાનિક લોકોને મોટા મોટા સપનાઓ બતાવ્યા હતા કે, જ્યારે સ્ટેચ્યુ બનશે અને પ્રવાના સ્થળ...

જાણો: ક્યાં પંચાયત માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર 2 લાખની લાંચ લેતા ACBના હાથે...

0
નસવાડી: ACBએ નસવાડી પંચાયતના માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેરને 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયાનો કિસ્સો સામે આવતાં વહીવટીતંત્ર ખળભળાહટ મચી જવા...

કેવડીયા વિસ્તારની સંકલ્પ ગાર્ડન ઇન” હોટેલમાં જમવાના વસુલી રહ્યા છે બેફામ પૈસા, લોકોએ સોશીયલ...

0
નર્મદા : કેવડીયા ( એકતા નગર) વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાયા બાદ હવે, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જ્યાં દેશ વિદેશ માંથી હજારો...

MP અને MLA સામસામે : મનસુખ વસાવાએ સ્વીકારી ચૈતર વસાવાની ચેલેન્જ…

0
નર્મદા : ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોને લઇને હંમેશાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં એમને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં મોટા મોટા અધિકારીઓ...

Follow us

3,500FansLike
500FollowersFollow
105FollowersFollow
4,000SubscribersSubscribe

Latest news