ભારતીય ટ્રાયબલ પાર્ટી અને BTS ATSમાં નવા હોદ્દેદારોની વરણી: ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને મજબૂતી
ભરૂચ: ગતરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી અને BTSATSમાં નવા હોદ્દેદારોની વરણી: ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને મજબૂતી ચદેરિયા, 14 ડિસેમ્બર 2025: આદિવાસી સમુદાયના અધિકારો માટે લડતી ભારતીય...
આદિવાસી સમાજના પ્રેરણારૂપ સેવક ફાધર કાર્લોસ બરેચીનું અવસાન: ચૈતર વસાવાની આંસુભરી શ્રદ્ધાંજલિ..
નર્મદા: આજરોજ નર્મદામાં આદિવાસી વિસ્તારોના સાચા હિતૈષી, દુષ્કાળ સમયે લોકોના ઘરોમાં અનાજ પૂરું પાડનારા મિશનરી ફાધર કાર્લોસ બરેચી હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈ...
આદિજાતિ વિકાસ વિભાગના છાત્રાલયમાં વિદ્યાર્થીઓનું ફૂડ બિલ 2100 રૂપિયાથી વધારીને 3000 કરવામાં આવે :...
ભરૂચ /નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવાની વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવાની જાહેરાત કરી છે. આ અંગે...
નર્મદાના AAP પ્રમુખ નિરંજન વસાવાનો સગો ભાઈ દારૂ સાથે પકડાયો.. હવે શું કરશે ચૈતર...
નર્મદા: ગુજરાતમાં દારૂબંધી કરવાને લઈને માહોલ ગરમાયો છે તેવામાં નર્મદામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો સગો ભાઈવીરભદ્રસિંહ વસાવા દારૂની બોટલો સાથે ઝડપાયા છે....
નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઇ.. ચૈતર વસાવાએ કામોની ખોલી પોલ: જાણો
નર્મદા: આજરોજ નર્મદા જિલ્લા નિવાસી કલેકટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યશ્રી ચૈતર વસાવા એ હાજરી આપી, જેમાં નર્મદા જિલ્લાના લોકોની સુખાકારીની યોજનાઓ...
વસાવા અને રાઠવા સમાજના યુવાનો (લોકો) સ્ટાર બેન્ડ માંથી જ ઊચા નથી આવતા :...
રાજપીપળા: ગતરોજ રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે મનસુખ વસાવાએ શિક્ષણ મુદે જણાવ્યું હતું કે હાઈસ્કૂલમાં આવતા બાળકોને વાંચતા લખતા નથી આવડતું. સ્પર્ધાત્મક પરીક્ષામાં વસાવા અને...
દેશની એકતા માટે ડેડીયાપાડા વિધાનસભામાં સાંસદ મનસુખ વસાવની અધ્યક્ષતામાં યોજાયો યુનીટી માર્ચ..
ડેડીયાપાડા: લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબની 150 મી જન્મજયંતિ નિમિતે ડેડીયાપાડા વિધાનસભાની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જે પદયાત્રામાં ઉપસ્થિત રહીને સરદાર સાહેબના વિચારોને...
ડેડીયાપાડામાં પિતા અને પુત્રના ઘરમાં લાગી આગ.. તાત્કાલિક ચૈતર વસાવાના પરિવારે 51 હજારની કરી...
ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકાના અરેઠી ગામમાં અમરસીંગ કાલીયા (પિતા) અને પુત્રના મકાનના આગ ફાટી નીકળ્યાની ઘટના બનવા પામી હતી ત્યારે આ આગની ઘટનામાં નિરાધાર બનેલાં...
ડેડીયાપાડામાં માર્કેટ બંધ થતાં ખેડૂતોની મજબૂરી, મધરાતે લાઈન લગાવી નામ નોંધાવે છે ખેડૂતો
ડેડીયાપાડા: છેલ્લાં કેટલાંક દિવસથી ડેડીયાપાડા તાલુકાના ખેડૂતો એક અનોખી મુશ્કેલી અનુભવી રહ્યા છે. ડેડીયાપાડા APMC માર્કેટ હાલ બંધ હોવાથી ખેડૂતોને પોતાનો પાક (ખાસ કરીને...
PM મોદી 15 નવેમ્બરે ડેડીયાપાડાની મુલાકાતે: આયોજન મુદ્દે BJP આગેવાનોની મળી બેઠક..
ડેડીયાપાડા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ અવસરે તેઓ આદિવાસી...
















