તિલકવાડા તાલુકાના સુરજીપૂરા ગામમાં સ્મશાન ભૂમિ તરફ જતા રસ્તા પર નાળા નાં કામમાં ભ્રષ્ટાચાર...

0
નર્મદા: વહીવટીતંત્ર પર ભ્રષ્ટાચારના અજગરે ભરડો લીધો છે. આ કારણોસર આમ જનતામાં સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી છે. કારણે સરકાર રોડ, કોઝવે (નાળા), કે બ્રીજની...

ઝઘડિયા GIDC એસોસિએશન દ્વારા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાનું કરાયું સન્માન..

0
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી ખાતે જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ભાજપના ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. મનસુખભાઇ વસાવા સતત સાત ટર્મથી...

આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં મિશન વિસ્તાર કાર્યક્રમ કરી બેઠકો શરૂ..

0
ડેડીયાપાડા: વર્તમાન સમયમાં ગુજરાતના તમામ 55000 બુથોને મજબૂત કરવા માટે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ આમ આદમી પાર્ટીના પ્રદેશના...

સાગબારાના સરકારી અનાજનો કાળો કારોબારમાં સુરતના ભાજપના યુવા મોરચાના મહામંત્રી મનીષ શાહની સંડોવણી..

0
સાગબારા: ગઈકાલે સેલંબાના પાંચપીપરી રોડ ઉપરથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો તે ગોડાઉન સેલંબાના સચીન નવનીત શાહ અને સુરત જિલ્લાના ભાજપના યુવા મોરચાના મહામંત્રી...

સાગબારાના સેલંબામાં 100 ક્વિન્ટલ સરકારી અનાજ સગેવગે કરવાનું ઝડપાયું કૌભાંડ.. CCTV આધારે પોલીસ તપાસ...

0
સાગબારા: નર્મદા જિલ્લામાં સરકારી અનાજનો સૌથી વધુ કાળો કારોબાર જો ક્યાંક ચાલતો હોય તો તે સાગબારા તાલુકાના સેલંબા ખાતે ચાલે છે. ત્યારે આજે સેલંબામાં...

ગાયના છાણ સહિત વિવિધ પ્રકારના ઝાડના સુકા પાંદડા-ડાળીઓ ઉપયોગ કરી જમીનને ગુણવત્તાયુક્ત બનાવી ધરુનો...

0
રાજપીપળા: પ્રાકૃતિક કૃષિ ખેડૂતમિત્રો અપનાવે અને જમીનને મૃતઃપ્રાય થતી અટકાવવા માટે કેન્દ્ર અને રાજય સરકાર તેમજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી...

કરજણ નદીમાં જળસ્તર વધતા ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જુઓ ધોધના દ્રશ્યો..

0
નેત્રંગ: છેલ્લાં દિવસોમાં ઉપરવાસ પડેલા નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. સાડાસાત ઇંચ વરસાદ બાદ અહીંથી વહેતી કરજણ નદીમાં જળસ્તર...

સર્જનના દ્વારે અતિથિ બન્યા સર્જક… ઘડવૈયા રામ સુતાર સરદાર સાહેબના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે..

0
રાજપીપલા: પદમભુષણ શ્રી રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે, તેઓશ્રીએ 93 વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો,...

ડેડિયાપાડાના યાલ ગામ નજીક નાળુ ધોવાતા રાજપીપળા, મોવી થી ડેડિયાપાડાને જોડતો રસ્તો બંધ..

0
ડેડિયાપાડા: નર્મદા જિલ્લામાં મોડી રાત થી ભારે વરસાદને પગલે અનેક નદીઓ માં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે જેથી ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, ક્યાંક નાના...

નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી અંદાજે ૧૮૪૧૦ ક્યુસેક પાણી છોડાયુ..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી-સિંચાઈ યોજના વિભાગ નં.૪ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર...