ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ક્રેડીટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

0
ડેડીયાપાડા: ધેડીયાપાડા તાલુકા ટીચર્સ કો-ઑપરેટિવ ક્રેડીટ સોસાયટી લિ.ની વર્ષ 2025-26ની વાર્ષિક સાધારણ સભા આજે 27 જૂન, 2026ના રોજ ધેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ બીટ નિરીક્ષક...

18 વર્ષ નહીં, 18 દિવસના નવજાત શિશુ અને માતાની જેલમાં ધરપકડ: રાજકીય વેરઝેરની નિંદા

0
નર્મદા: એક 18 દિવસના નવજાત બાળક અને તેની માતાને જેલમાં મોકલવાની ઘટનાએ રાજકીય વર્તુળોમાં તીવ્ર પ્રતિક્રિયા જગાડી છે. આ ઘટનાને લઈને અનેક વિરોધી અવાજો...

નવજાત બાળક સાથે આદિવાસી માતાને જેલમાં મોકલવા પર ઉઠી રહ્યા છે માનવતાના સવાલ

0
ગુજરાત: કોર્ટના ચુકાદા બાદ બે મહિનાના નાના બાળક સાથે આદિવાસી માતાને પોલીસે જેલમાં મોકલવાની તૈયારી કરી છે. પોલીસ વાનમાં બેસાડીને માતા-બાળકને જેલ લઈ જવામાં...

ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ: 2027ની વિધાનસભા ચૂંટણીમાં લડી શકશે નહીં.. શું છે ચાન્સ...

0
નર્મદા: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ સજા બાદ તેમનું ધારાસભ્ય...

કાયદાનું શાસન કહેવાય કે મનસ્વીતાનું ? રમેશ સવાણી

0
રાજપીપળા: આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લાની રાજપીપળા / નર્મદા સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ A.V. હીરપરાએ 23 જૂન 2026ના રોજ...

આદિવાસી દીકરીની આ ઉડાન માત્ર સફળતા નથી, પરંતુ સંકલ્પ, સંઘર્ષ અને સપનાઓને સાકાર કરવાની...

0
રાજપીપળા: નર્મદા જિલ્લાના રાજપીપળા વિસ્તારની ગૌરવવંતી આદિવાસી યુવતી ફલક વસાવાએ હોંગકોંગ, ચીન ખાતે યોજાયેલી ૨જી ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશિપ-2026માં જુનિયર એજ ગ્રુપ ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ...

બુટલેગરોની પડખે ઊભેલા નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે તાત્કાલિક કાર્યવાહી કરો: મનસુખ વસાવા

0
ભરૂચ/નર્મદા: ભાજપના ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે તેમના આક્ષેપોને વધુ તીખા કર્યા છે. સાંસદ વસાવાએ કહ્યું, “જે...

નર્મદાના ભાજપ પ્રમુખ નીલ રાવની દારૂ અને જુગારના અડ્ડાઓવાળા સાથે સાંઠગાંઠ છે : પદેથી...

0
ભરૂચ/નર્મદા: ભાજપના ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે ગંભીર આક્ષેપો કરતા તેમને તાત્કાલિક પદેથી હટાવવાની માંગ કરી છે. સાંસદ...

આદિવાસી નેતૃત્વ પ્રત્યે ભાજપમાં ભેદભાવભર્યો અને તુચ્છકારભર્યો વ્યવહાર, ઉદાહરણ: ડો દર્શના દેશમુખ અને નીલ...

0
નર્મદા: હાલમાં ગુજરાતના રાજકીય માહોલમાં એક મુદ્દો ખૂબ જ ગરમાયો છે અને તે છે નાંદોદના આદિવાસી ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને નર્મદા જિલ્લા ભાજપ...

ઈતિહાસ બોલે છે: યાહા મોગી પાંડોરી માતા (દેવમોગરા) મંદિરના નવા બાંધકામના પ્રણેતા પૂર્વ મુખ્યમંત્રી...

0
સાગબારા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાહા મોગી પાંડોરી માતા (દેવમોગરા) મંદિરના નવા બાંધકામની શરૂઆત વર્ષ 1987-88માં તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ કરાવી હતી....