Decision News અહેવાલ રંગ લાવ્યો: અંકલેશ્વર GIDC ડેપોથી દેડીયાપાડા વાયા બેડવાણની ખખડધજ બસ બદલી...
નર્મદા: થોડા દિવસ પહેલા અંકલેશ્વર GIDC ડેપો થી દેડીયાપાડા વાયા બેડવાણ બસના છાપરામાંથી વરસાદી પાણી ટપકતું હોવાથી બસમાં મુસાફરી કરનારા મુસાફરોને બસમાં છત્રી ખોલીને...
નર્મદાના દેડિયાપાડાથી મોવીને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છતાં તંત્ર ધોર નિદ્રમાં, જીવ જાય તો...
રાજપીપળા: નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી મોવીને જોડતો માર્ગ બિસ્માર બની ગયો છે અને તેમાં પણ ખાડા પૂરવામાં વેઠ ઉતારવામાં આવતાં રોડ પર પૂરેલા મોટા મેટલોને...
“મને છંછેડવાનો પ્રયત્ન કરશો તો…..સાફ કરી દઈશ” ભરૂચના સાંસદની સભા બાદ રાજકારણ ગરમાયું.
રાજપીપળા: ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી મેરેથોન ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમને...
અંકલેશ્વર G.I.D.C ડેપો દેડીયાપાડા વાયા બેડવાણા જતી બસમાં મુસાફરી કરનારા મુસાફરોને વરસાદ શરૂ થતાં...
દેડીયાપાડા: એસટી અમારી, સલામત સવારી’ સરકારી બસના આ સૂત્રનો છેદ ઉડાડતી બસ અંકલેશ્વર GIDC ડેપો થી દેડીયાપાડા વાયા બેડવાણમાં જોવા મળ્યું. જેનો વિડિયો બનાવી...
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ધ પ્રેસ ગેલેરી એડવાઈઝરી કમિટી ઓફ છત્તીસગઢ લેજીસ્લેટીવ એસેમ્બલીના ચેરમેનશ્રી બાબુલાલ...
રાજપીપલા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ પ્રેસ ગેલેરી એડવાઇઝરી કમિટી ઓફ છત્તીસગઢ લેજીસ્લેટીવ એસેમ્બલી અંડરટેકન સ્ટડી ટુર પ્રોગ્રામ લઈને ચેરમેનશ્રી...
રાજપીપળાની શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલયમાં જન્માષ્ટમીના પર્વની વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી..
રાજપીપળા: આજરોજ સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાય રહ્યો છે ત્યારે રાજપીપળા શહેરની નામાંકિત શાળા શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળામાં જન્માષ્ટમી પર્વમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ ભાગ...
દેડીયાપાડાના આ ગામોને આઝાદી બાદ પ્રથમ વખત જાગૃત નાગરિકોની માંગણી બાદ મળશે બસની સુવિધા…
નર્મદા: દેડીયાપાડા તાલુકાના થપાવી થી સોલીયા વાયા થી જિલ્લા મથક રાજપીળા જવા માટે આઝાદી પછી પ્રર્થમવાર બસ મુસાફરી કરવા માટે આશાનુ કિરણ જાગ્યું છે.
DECISION...
ડેડીયાપાડાના પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરીના લીધે બળાત્કારીઓથી બાળકીઓને મળ્યું રક્ષણ.. ચારો તરફ પ્રસંશા
ડેડીયાપાડા: ડેડીયાપાડાના પી.આઈ પ્રકાશ પંડ્યા 2019 ની સાલમાં ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ અધિકારી તરીકે નામના મેળવી ચૂક્યા છે અને માન્ય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વર્ષ...
રાજપીપળાના ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
રાજપીપળા: બાળકના ઉજ્જવળ ભવિષ્યની કહાની વર્ગખંડમાં કંડારાય છે, ત્યારે આદિજાતિ જિલ્લાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે શિક્ષકોએ પણ બેવડી જવાબદારી નિભાવી છે. જિલ્લામાં માતા-પિતા...
શું બેખોફ નરાધમ, વાસનાના પુજારીઓને નર્મદા જીલ્લામાં નથી રહ્યો પોલીસ નો ડર..?
ડેડિયાપાડા: નર્મદામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામોને આજકાલ જાણે કોઈ ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક દુસ્કર્મ અને સામુહિક બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવી...
















