8 વર્ષની આદિવાસી બાળકીને એક હવસખોરે પીખી નાખી.. ન્યાયની અપેક્ષા..
ડેડીયાપાડા: નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા તાલુકાના કાબરી પઠાર ગામમાં 8 વર્ષની બાળકી પર ગામના એક નરાધમે પોતાની હવસ સંતોષવા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં...
નસવાડીનો હેમલ સોલંકી શિક્ષક અને આશિષ દલવાડી ભાજપનો સક્રિય કાર્યકર્તા સહિત નર્મદા LCB એ...
તિલકવાડા: આજરોજ તિલકવાડા તાલુકાના માંગુ ગામથી કારેલી ગામ તરફ જવાના રોડ ઉપર અંડર કન્ટ્રક્શન મકાનમાં મકાનમાં જુગાર રમતા 5 નબીરા ઓને શ્રાવણીયો જુગાર રમતા...
દ. ગુજરાતમાં મેઘરાજાના રિસામણાંને લઈને MLA ડો.દર્શનાબેનની 8 કલાકની વીજળી 10 કલાક કરવા મંત્રી...
નાંદોદ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જાણે રીસાય ગયા હોય એવું ધરતી પુત્રોની લોકચર્ચા થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં ખેડૂતોના પાકમાં વરસાદ ખેંચાતા મોઘા પાકના...
સાગબારામાં ખેરના લાકડાની હેરાફેરી કરતી જીપને પકડી.. 40 હજારથી વધુના લાકડા કર્યા જપ્ત..
સાગબારા: આદિવાસી વિસ્તારોમાં જંગલોનો સફાયો કરતી ટોળકી વધી રહી છે ત્યારે ગતરોજ સાગબારા તાલુકાના ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરથી ખેરના લાકડાની હેરાફેરી કરતા સાગબારા વનવિભાગ...
રાજપીપળામાં સાગબારાના ડો. વરુણ વસાવાને મળ્યો આરોગ્ય સેવા માટે “નર્મદા રત્ન” એવોર્ડ
રાજપીપળા: આજરોજ રાજપીપળા ખાતે યોજાયેલ "નર્મદા રત્ન" એવોર્ડ સેરેમનીમાં સૈનિક સ્કૂલ બાલાછડીના વિદ્યાર્થી ડો. વરુણ વસાવા (હાલમાં સા. આ. કેન્દ્ર મોઝદા ડેડીયાપાડા ખાતે ફરજ...
મનસુખ વસાવાએ લોકસભા ચૂંટણીમાં..ચૈતર વસાવા, મુમતાઝની ઉમેદવારી અને INDIA સંગઠન વિષે શું કહ્યું..
નર્મદા: 2024 આવી રહેલી લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડે એવી પુરેપુરી શક્યતાઓ છે ત્યારે ભરૂચ...
ડેડીયાપાડામાં આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અને વૃક્ષારોપણના કાર્યક્રમોનું થયું આયોજન
ડેડીયાપાડા: સમગ્ર ગુજરાત રાજ્યમાં આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડેડીયાપાડા તાલુકામાં તાલુકા પંચાયત ખાતે તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ...
ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ઉપરાંત કેટલાંક વિસ્તારોને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયા..
ગરૂડેશ્વર: નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ધ્વારા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ–ન્યુ ગોરા બ્રીજ–મોખડી ડેમ...
આદિવાસી સંસ્કૃતિથી અજાણ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ધરતી માતાને અર્પણ કરવનો દેશી દારુ પી...
નર્મદા: ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા આવેલા આદિવાસી સંસ્કૃતિથી એટલે કે વર્ષો થી ચાલતી આવતી ધરતીમાતાને મહુડીનો દેશી દારૂ થી અભિષેક કરવાની પરંપરાથી...
સાગબારા-દેડિયાપાડા નેશનલ હાઇવે ઉપર ગંગાપુર ગામ પાસે પશુ ભરેલી ટ્રક પશુ ભરેલી પલટી ખાઈ...
સાગબારા: દેડિયાપાડા નેશનલ હાઇવે ઉપર આવેલા ગંગાપુર ગામ પાસે ભરૂચથી પશુઓ ભરીને મહારાષ્ટ્રના કતલખાને જતી ટ્રક રોંગ સાઈડ પલટીખાઈ ૨૦ ફૂટ ઊંડા ખાડામાં પડતાં...














