રાજપીપલામાં સુકો-ભીનો કચરો ઘરેલુ સ્તરે જ અલગ કરવા ગ્રામજનોને પ્રેરિત કરી ઇ-રીક્ષાનું લોકાર્પણ કરતાં...
રાજપીપલા: નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે ગરૂડેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતેથી ઘન કચરા વ્યવસ્થાપન માટે 18 ઇ-રીક્ષાનું લોકાર્પણ કરતા જણાવ્યું કે, લોકો પણ સ્વચ્છતાનું...
ગુજરાત વિદ્યાપીઠની વિદ્યાર્થીઓની 2024 ગ્રામજીવન પદયાત્રા નાંદોદમાં.. વિદ્યાર્થીઓ ગ્રામજીવનને સમજી રહ્યા છે..
નાંદોદ: ગુજરાત વિદ્યાપીઠ દર વર્ષે ગ્રામ જીવન યાત્રા અને પદયાત્રાનું આયોજન કરે છે જેમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાના...
આદિવાસી મહિલાને માર મારનાર બીટગાર્ડની ધરપકડને લઈને પોલીસવાળાઓને ચૈતર વસાવાએ શું આપી ચીમકી..
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, તારીખ 20ના રોજ સગાઈ ગામના કવિતાબેનને ફોરેસ્ટ વિભાગના બીટગાર્ડ દ્વારા કોઈપણ ભૂલ વગર ઢોર માર મારવામાં આવ્યો હતો....
યુવાનોને નશાની લત પર ચડાવીને રાતોરાત કરોડપતિ બનવાની ઉદ્યોગ જગતમાં હોડ લાગી છે: ચૈતર...
ડેડીયાપાડા: યુવાનોને નશાની લત પર ચડાવીને રાતોરાત કરોડપતિ બનવાની ઉદ્યોગ જગતમાં હોડ લાગી છે ત્યારે આજરોજ ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાના આગેવાનીમાં ભરૂચ કલેકટર...
ડેડીયાપાડામાં ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત 90 લાભાર્થીઓને તાડપત્રીઓનું કરાયું વિતરણ..
ડેડીયાપાડા: આજરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ગુજરાત પેટર્નની યોજના અંતર્ગત ડેડીયાપાડા તાલુકાના અલગ અલગ ગામોના 90 જેટલા આદિવાસી લાભાર્થીઓને કુલ રૂ.3,27,600/- ની તાડપત્રીઓની સહાય આપવામાં...
નર્મદામાં જંગલી દીપડાના હુમલામાં મહિલાનું મૃત્યુ,થતા ચૈતર વસાવાએ આગેવાનો સાથે પરિવારની લીધી મુલાકાત..
નર્મદા: નર્મદા જિલ્લાના અલવા ગામમાં જંગલી દીપડાના હુમલામાં મહિલાનું મૃત્યુ,થતા 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવાએ આગેવાનો સાથે પરિવારની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન ધારાસભ્ય શ્રી...
નર્મદા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા મહિલા મહામંત્રી, પ્રમુખોની કરવામાં આવી વરણી.. જાણો કોને આપ્યા હોદ્દાઓ..
નર્મદા: ગુજરાતના જિલ્લા અને તાલુકા પંચાય ચૂંટણીઓને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના સંગઠનને મજબુત કરવા અને કાર્યકર્તાઓને કામે...
તિલકવાડા તાલુકામાં એક સબવાહિની પણ નથી કે દિપડાના હુમલામાં મારણ થયેલ આદિવાસી મહિલાને ટ્રેકટરમાં...
તિલકવાડા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામની આદિવાસી મહિલાને ગઈકાલે રાત્રે 7:30 કલાકે ઘરના પાછળના ભાગેથી નાહવા બેઠા હતા ત્યારે અચાનક કપાસના ખેતરમાંથી દીપડો...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલજી તમે નર્મદાની પ્રજાના પ્રશ્નો મુદ્દે મૌન કેમ છો..? નિરંજન ભાઈ વસાવા
નર્મદા: ગુજરાતના મુખ્યમંત્રી નર્મદાના વધામણા કરવા આવ્યા હતા ત્યારે તેમને પ્રજા પૂછી રહી છે કે દાહોદ જિલ્લામાં છેલ્લા 15 20 દિવસ પહેલા એક પ્રાથમિક...
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 માં બાળકોને પ્રોત્સાહન આપવા પોહ્ચ્યા...
ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકામાં યોજાયેલ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 નાં આયોજનમાં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા યુવા આયકોન આદિવાસી ધારાસભ્ય...
















