નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના શિક્ષકને નેશનલ એજ્યુકેશનલ એવોર્ડ એનાયત..
ડેડિયાપાડા: નેશનલ ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સોલાપુર, IIM- અમદાવાદ, સૃષ્ટિ ફાઉન્ડેશન, હની બી નેટવર્ક, સેવન સ્કિલ ફાઉન્ડેશન, ક્લિક જ્ઞાન અને નેટ્રા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે...
ગુજરાતના ઈતિહાસમાં આદિવાસી પરંપરા અને રીત રીવાજો સાથે હોળીની ઉજવણી કરતો પહેલો આદિવાસી ધારાસભ્ય..
રાજપીપળા: આદિવાસીઓના મુખ્ય તેહવાર હોળી પરંપરાગત આદિવાસી વસ્ત્રો પેહરી "ઘેરૈયા” બનવાની આદિવાસીઓની અનોખી પરંપરા છે. ત્યારે ડેડિયાપાડાના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા પણ હોળીના તહેવારમાં...
દેવમોગરામાં ઉષાબેન વસાવાનું તેલંગણાના રેશુ કલ્યાણે કર્યું નારી શક્તિ એવોર્ડ સન્માનિત..
સાગબારા: તેલંગણા થી આવેલ યુવા લિડર રેશુ કલ્યાણે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આવેલ આદિવાસી કુલદેવી યાહામોગીના દર્શન કરીને નારી શક્તિ એવોર્ડ સન્માનિત...
રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત નર્મદા જિલ્લાના પાંચ શિક્ષકોનું ઇડર ખાતે સન્માન કરાયું.
ગુજરાત : જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન ઇડરના સાયુજ્યે રાજ્યકક્ષાનો આઠમો ઇનોવેશન ફેસ્ટિવલ ઈડર મુકામે તાજેતરમાં યોજાયો. આ ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લા...
ડેડીયાપાડામાં આદિવાસીઓના સંવૈધાનિક(બંધારણ) હક અધિકાર બચાવવા માટેની યોજાઈ બેઠક.
ડેડીયાપાડા: આજરોજ તારીખ 26-2-2023 રવિવાર ના રોજ વ્યારા વિધાનસભા કોંગ્રશ પાર્ટીના માજી ધારાસભ્ય પુનાજી ગામીતના નિવાસ્થાને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ અને ડેડીયાપાડા વિધાનસભાના...
નર્મદાની મુખ્ય કેનાલ પાસે એકટીવા બાઈક અને આઈકાર્ડ મળતા વિદ્યાર્થીએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી...
ગરુડેશ્વર: વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારોમાં જો કોઈ વધારે ઘટનાના ઘટિત થતી હોય તો તે આપઘાતની છે ત્યારે ગતરોજ નસવાડીના સાતબેડીયા ગામ નજીક પસાર થતી...
દેવમોગરાના મહાશિવરાત્રિમાં મેળામાં આદિવાસી લોકો શિવની નહીં પણ શક્તિની પૂજા કરે છે… જાણો કેમ...
સાગબારા: વૈદિકપુર્ણ વારસો ધરાવતી ગુજરાતની ભૂમિ પર ઉજવાતા અનેક પ્રકારના ઉત્સવ ઓની આસ્થાનું પ્રતિક એવા આ મેળામાં મહાશિવરાત્રીએ શિવની નહીં પણ શક્તિની પૂજા કરવામાં...
ડેડિયાપાડામાં NSS વાર્ષિક શિબિરના સાતમા અને સમાપન દિવસની કરાઈ ઉજવણી..
ડેડિયાપાડા: ગતરોજ NSS વાર્ષિક શિબિરના સાતમા અને સમાપન દિવસના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના NSSના સ્વયંસેવકો સવારના પ્રારંભ પ્રભાત ફેરી અને પ્રાર્થના કર્યા...
લગ્નમાં જવાની પિતાએ ના પડતાં પુત્રએ કર્યો આપઘાત.. જાણો શું છે ઘટના
તિલકવાડા: વર્તમાન સમયમાં યુવાનો નાની નાની બાબતોમાં માઠું લગાડી આપઘાત કરી લેતા હોય છે તેના દાખલો ગતરોજ તિલકવાડા તાલુકાના ચિત્રાખાડી ગામમાં માસીના ઘરે લગ્નમાં...
રાજપીપલાના કલેક્ટર કચેરી ખાતે સ્વામિત્વ યોજના અંગે યોજાઈ સમીક્ષા બેઠક
નર્મદા: ગતરોજ રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે સ્વામિત્વ યોજના અંગે સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં નર્મદા જિલ્લાના તમામ હોદેદારો હાજર રહેલા જોવા મળ્યા હતા. સ્વામિત્વ યોજના...