ડેડીયાપાડામાં આદિવાસીઓના સંવૈધાનિક(બંધારણ) હક અધિકાર બચાવવા માટેની યોજાઈ બેઠક.
ડેડીયાપાડા: આજરોજ તારીખ 26-2-2023 રવિવાર ના રોજ વ્યારા વિધાનસભા કોંગ્રશ પાર્ટીના માજી ધારાસભ્ય પુનાજી ગામીતના નિવાસ્થાને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ અને ડેડીયાપાડા વિધાનસભાના...
નર્મદાની મુખ્ય કેનાલ પાસે એકટીવા બાઈક અને આઈકાર્ડ મળતા વિદ્યાર્થીએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી...
ગરુડેશ્વર: વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારોમાં જો કોઈ વધારે ઘટનાના ઘટિત થતી હોય તો તે આપઘાતની છે ત્યારે ગતરોજ નસવાડીના સાતબેડીયા ગામ નજીક પસાર થતી...
દેવમોગરાના મહાશિવરાત્રિમાં મેળામાં આદિવાસી લોકો શિવની નહીં પણ શક્તિની પૂજા કરે છે… જાણો કેમ...
સાગબારા: વૈદિકપુર્ણ વારસો ધરાવતી ગુજરાતની ભૂમિ પર ઉજવાતા અનેક પ્રકારના ઉત્સવ ઓની આસ્થાનું પ્રતિક એવા આ મેળામાં મહાશિવરાત્રીએ શિવની નહીં પણ શક્તિની પૂજા કરવામાં...
ડેડિયાપાડામાં NSS વાર્ષિક શિબિરના સાતમા અને સમાપન દિવસની કરાઈ ઉજવણી..
ડેડિયાપાડા: ગતરોજ NSS વાર્ષિક શિબિરના સાતમા અને સમાપન દિવસના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના NSSના સ્વયંસેવકો સવારના પ્રારંભ પ્રભાત ફેરી અને પ્રાર્થના કર્યા...
લગ્નમાં જવાની પિતાએ ના પડતાં પુત્રએ કર્યો આપઘાત.. જાણો શું છે ઘટના
તિલકવાડા: વર્તમાન સમયમાં યુવાનો નાની નાની બાબતોમાં માઠું લગાડી આપઘાત કરી લેતા હોય છે તેના દાખલો ગતરોજ તિલકવાડા તાલુકાના ચિત્રાખાડી ગામમાં માસીના ઘરે લગ્નમાં...
રાજપીપલાના કલેક્ટર કચેરી ખાતે સ્વામિત્વ યોજના અંગે યોજાઈ સમીક્ષા બેઠક
નર્મદા: ગતરોજ રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે સ્વામિત્વ યોજના અંગે સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં નર્મદા જિલ્લાના તમામ હોદેદારો હાજર રહેલા જોવા મળ્યા હતા. સ્વામિત્વ યોજના...
નર્મદા નદીમાં ગેરકાયદેસરનું રેતી ખનન અટકાવવા સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો ફરિયાદ પત્ર..
નર્મદા: ગતરોજ 'નર્મદા નદીના પટમાં બેફામ રીતે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે અને આ રેતી ખનનમાં મોટા રાજકીય માથાઓની પણ સંડોવણી છે' આ...
નર્મદા જીલ્લાના એકતાનગરના SRP ગ્રુપ-૧૮ના ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રાજ્યકક્ષા તીરંદાજીની સ્પર્ધા
નર્મદા: ગુજરાત રાજ્યની પોલીસ વિભાગે ફીટનેશ માટે અનેક પ્રકારની રમતની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. તેમજ નર્મદા જીલ્લામાં રાજપીપળાના એકતાનગર સ્થિત SRP ગ્રુપ-૧૮ના ગ્રાઉન્ડ ખાતે...
સાગબારાના મોટા કાકડીઆંબા ગામમાં બે ઘરોમાં લાગી આકસ્મિક આગ; ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ...
સાગબારા: ગતરોજ સવારે 10.45 ના સમયગાળા દરમિયાન સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામમાં આવેલા મંજુલાબેન વિજેસિંગભાઈ વસાવા અને વિરલભાઈ વિજેસિંગભાઈ વસાવાના બે કાચા ઘરોમાં અચાનક...
USA કોન્સ્યુલ જનરલ યુત માઈક હેન્કીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત..
નર્મદા: મુંબઇના USA કોન્સ્યુલ જનરલ યુત માઇક હેન્કીએ ગતરોજ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ આનંદનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની...