વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં છેલ્લી ઘડીએ ફેરફાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. તેમના આ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર થયો છે. પીએમ મોદી પહેલા હવે કેવડિયા જવાના...
આજે રાજ્યમાં કોરોનાના નવા 987 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 987 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1083 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના...
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ અટેક આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર...
બેંકોમાં હવે પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે ચાર્જ લાગશે.
હવે બેંકોમાં પોતાના પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે ફી આપવી પડશે. તેની શરુઆત બેંક ઓફ બરોડાએ કરી દીધી છે. આગામી મહિનાથી નક્કી...
રાજ્યમાં આજે કોરોનાના 980 નવા કેસ નોંધાયા
આજે રાજ્યમાં કોરોના વાયરસના 980 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3704 પર પહોંચ્યો છે....
કેવડીયા વિસ્તારના ગ્રામજનોનો ઠરાવ, ગ્રામસભાની મંજૂરી વિના આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહિ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગામી 31મી ઓક્ટોબર 2020 ના રોજ PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે, વહિવટીતંત્ર દ્વારા તમામ...
સોનગઢ તાલુકાની મનરેગા યોજનામાં ભષ્ટ્રાચાર : અધિકારીઓની ચુપ્પી અકબંધ
સોનગઢ તાલુકામાં મનરેગા યોજનામાં દિવસે દિવસે ભષ્ટાચાર સામે આવી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી, મનરેગા શાખાના કો-ઓડીનેટર તથા તલાટીની બેદરકારીના લીધે સોનગઢના...
DGVCLના કર્મચારીઓ દ્વારા PMની ગુજરાત મુલાકાત વખતે કાળી પટ્ટી બાધી વિરોધ કરવાની ચીમકી
તા. ૩૧મીના રોજ DGVCLના કર્મચારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના દિવસે કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના...
સામાજિક કાર્યકર ડૉ.પ્રફુલ વસાવા પર થઇ 3 દિવસમાં ત્રણ ફરિયાદ
સામજિક કાર્યકર આદિવાસી સમાજના પ્રશ્નોને સમર્થન આપી જાહેર અપીલ આંદોલન અને લડત લડતા આદિવાસી આગેવાન પ્રફુલ વસાવા પોલીસની બાથમાં. ગત રોજ LCB ના...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 919 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 919 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3689 પર પહોંચ્યો...
















