અખિલેશ યાદવે કહ્યું – બીજેપીની વેક્સીન પર વિશ્વાસ નથી, અમારી સરકાર બનશે તો બધાને...

0
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે લખનઉમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું BJPની કોરોના વેક્સીન લગાવીશ નહીં, કારણ કે મને...

કોરોનાની રસી તમામ દેશવાસીઓને નિઃશુલ્ક આપવામાં આવશેઃ ડો. હર્ષવર્ધન

0
ભારતમાં કોરોનાની વેક્સિનને લઈને તમામ તૈયાર પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોના વેક્સિનની તૈયારીની સમીક્ષા કરવા માટે આજે દેશભરમાં કોરોનાનો ડ્રાય રન શરૂ થયો...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બૂટા સિંહનું 86 વર્ષે નિધન

0
પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી કોંગ્રેસના વરિષ્ઠ નેતા બુટા સિંહનું શનિવારે વહેલી સવારે નિધન થયું છે. બ્રેઈન હેમરેજ થયા બાદ તેમને દિલ્હી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ...

ગુજરાત: ચાર જિલ્લામાં આજે કોવિડ વેક્સિનનો ‘ડ્રાય રન’ યોજાશે

0
કોરોનાની સ્થિતિ સુધરી છે અને હવે વેક્સિન ક્યારે આવે તેની રાહ જોવાઇ રહી છે. વેક્સિનેશન પૂર્વે ડ્રાય રનનો આવતી આજથી ગુજરાતમાં પ્રારંભ થશે. આજથી દાહોદ,વલસાડ,...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 734 કેસ નોંધાયા

0
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 734 કેસ નોંધાયા છે. જેની સામે 907 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે...

વડાપ્રધાન મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે 6 રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ

0
વડાપ્રધાન મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે 6 રાજ્યોમાં 6 લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. પીએમ મોદીએ ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત...

કોરોનાના નવા સ્ટ્રેનની ગુજરાતમાં એન્ટ્રી, સુરતમાં પ્રથમ કેસ નોંધાયો

0
સમગ્ર વિશ્વ કોરોના મહમામારીનો છેલ્લા આઠ મહિનાથી સામનો કરી રહ્યું છે એવામાં વેક્સિનની શોધ બાદ લોકોને તેમાંથી છુટકારો મળવાની આશા બંધાઈ હતી. એવામાં બ્રિટનના...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 799 કેસ નોંધાયા

0
રાજ્યમાં આજે કોરોના નવા 799 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 834 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 7...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 804 કેસ નોંધાયા

0
ગુજરાતમાં 24 કલાકમાં કોરોના 804 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 6 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં નવા કેસની સંખ્યા ઘટી રહી...

પંજાબ: મુખ્યમંત્રીએ મોબાઈલ ટાવરોને નુક્સાન પહોંચાડનારા લોકો વિરુદ્ધ કાર્યવાહીના આદેશ

0
નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પંજાબમાં 1500થી વધુ મોબાઈલ ટાવર તોડી નાંખ્યા છે. જેનાથી કેટલાક વિસ્તારોમાં દૂરસંચાર સેવાઓ પ્રભાવિત થઈ છે. ખેડૂતોનું...