ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 હજાર 795 કેસ નોંધાયા
ભારતમાં કોરોના વિરુદ્ધ ઝડપથી વેક્સિન અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જેને કારણે દેશમાં 201 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા...
રાજ્ય મંત્રી નિમિષા સુથારને પદ પરથી હટાવવા માટે જનક્રાંતિ સેનાએ ઉમરપાડામાં આપ્યું આવેદનપત્ર
ઉમરપાડા: આજરોજ ઉમરપાડા તાલુકા મામલતદારશ્રીને નિમિષા સુથારના ખોટાં આદિવાસી પ્રમાણપત્ર મેળવી ધારાસભ્ય અને આદિવાસી મંત્રી બનાવવા બદલ આદિવાસી લોકોમાં આક્રોશને લઈને ઉમરપાડા તાલુકામાં જનક્રાંતિ...
પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે બીલીમોરા શહેર ભાજપા આદિજાતિ મોરચા દ્વારા શિબિરનું આયોજન
બીલીમોરા: આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે "સેવા અને સમર્પણ" કાર્યક્રમ અંતર્ગત બીલીમોરા શહેર ભાજપા આદિજાતિ મોરચા દ્વારા બીલીમોરા શહેરમાં...
આજના ભારત બંધના એલાનના પગલે વાંસદામાં કોંગ્રેસી કાર્યકર્તાને કરાયા ડીટેઇન.. આ મુદ્દે તેમણે શું...
વાંસદા: ખેડૂતોના ભારત બંધના એલાનમાં સરકારના વિપક્ષ એટલે કોંગ્રેસે ટેકો જાહેર કારી ભારત બંધને સમર્થન આપ્યું હતું જેના પગલે વાંસદા તાલુકાના 6 જેટલા કોંગ્રેસી...
ધરમપુર ડેપોની બંધ કરાયેલી બસોને શરુ કરાવવા વિદ્યાર્થીઓએ કલ્પેશ પટેલની આગેવાનીમાં આપ્યું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં જે કોરોના કાળ દરમ્યાન બસો બંધ કરવામાં આવી હતી અને તેના લીધે વિદ્યાર્થીઓને અપડાઉન કરવામાં ખુબજ તખલીફ પડતી...
સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા નિમિષાબેન સુથારને રાજ્યના મંત્રી પદેથી હટાવવા અપાયું આવેદનપત્ર
ધરમપુર: આજરોજ સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા નિમિષાબેન સુથાર, રાજ્યકક્ષાના મંત્રી, આદિજાતિ વિકાસ વિભાગ, અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણને મંત્રી પદેથી દૂર...
ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં પ્રવેશ્યા બાદ પડયુ ધીમું
ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં પ્રવેશીને તેની અસર ઓછી થઇ છે. રાત્રે 55 કિ.મી.ની ઝડપે ગુલાબ વાવાઝોડું આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને દક્ષિણ ઓડીશાના ગોપાલપુરની વચ્ચે...
ખેરગામ તાલુકામાં 100 ટકા રસીકરણમાં યોગદાન આપનારનું ચિંતુબાનો છાંયડો હોસ્પિટલમાં કરાયું સન્માન
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાની 100 ટકા રસીકરણની અભુતપૂર્વ સિદ્ધિમાં જેમનું મોટું યોગદાન છે એવા તમામ આરોગ્ય વિભાગના તબિબો, નર્સો, આશા વર્કરો સહિત કુલ 165...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,041 કેસ નોંધાયા
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,041 કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના 29,621 દર્દીઓ સાજા થયા છે.
ભારતમાં...
ચીખલી કસ્ટોડીયલ ડેથમાં આરોપીના નિવેદન લેવાયાં પણ હજુ 3 આરોપીઓની પોલીસ પકડથી દૂર
ચીખલી: ગતરોજ ચીખલી પોલીસ મથકમાં વાહનચોરીના શંકાના પગલે વઘઈના બેન યુવાનોને તપાસ માટે લાવવામાં આવ્યા હતાં. જેમાં ચીખલી પોલીસે કોઈ પણ નોંધ કર્યા વગર...
















