કપરાડામાં સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે યોજાઈ રક્તદાન શિબિર
કપરાડા: આઝાદ હિન્દ ફોજ તેમજ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં અગ્રણી નેતા અને દેશને "જય હિન્દ" નો નારો આપનારા મહાન નેતા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે...
દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતાં રજૂ થશે ટેબ્લો
ગુજરાત: દિલ્હીમાં પ્રજાસત્તાક દિને યોજાતી પરેડમાં ગુજરાતના સાબરકાંઠાના પાલ દઢવાવના આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતો ટેબ્લો રજૂ થશે. પ્રદર્શિત થનારા ગુજરાતના ટેબ્લોની થીમમાં ગુજરાતના...
આજથી ગુજરાતમાં પડશે રેકોર્ડબ્રેક ઠંડી..
ગુજરાત: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ પડ્યો છે. ત્યાર બાદ હવે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી...
આહવા બસ ડેપો પર સમસ્યાની ભરમારની જાણ હોવા છતાં વલસાડ ડિવિઝનને કર્યા મોં કાન...
ડાંગ: આહવામાં એકમાત્ર બસ ડેપો પર ગુજરાત રાજયના જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર રાજય હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે આ ડેપો પર સમસ્યાની ભરમાર...
ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનના કામ મુદ્દે હાઈકોર્ટ દ્વારા અપાઈ NHAI નોટિસ
ગુજરાત: ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા યોગ્ય રીતે ન થઈ હોવાના આક્ષેપ સાથે દાહોદના લીમખેડાના 17 ખેડુતોએ અરજી કરી છે જેની સુનાવણી...
એલોવિરા ફાયદા જાણીને લાગશે તમને નવાઈ…
આપણે જાણીએ છીએ કે એલોવિરા આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ આજે અમે આપને એલોવિરાના અમુક ફાયદા વિશે બતાવા જઈ રહ્યા છીએ. જેને...
ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતનાં બે સભ્યોનું અપહરણ
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી પંથકના સાદકપોર ગ્રામ પંચાયતના બે સદસ્યો ગૂમ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. અપહરણકર્તાઓ, છટકી ગયેલા સદસ્યને ફરી પકડી...
વાંસદાના ચારણવાડા ગામમાં યોજાયો નવનિયુકત સરપંચ અને ઉપ સરપંચની પદગ્રહણ વિધિ સમારોહ
વાંસદા: ગતરોજ કોરોના ગાઈડલાઈન્સને ધ્યાને લઈને વાંસદા તાલુકાના ચારણવાડા ગ્રામ પંચાયતના નવનિયુકત સરપંચ અને ઉપ સરપંચની પદગ્રહણ વિધિ સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસરપંચ તરીકે...
ગુજરાતમાં આજે 23,150 નવા કોરોનાના કેસ નોંધાયા, 15 દર્દીના થયા મોત
ગુજરાતમાં આજે નવા 23,150 કોરોનાના કેસ નોંધાયા છે. આજે કુલ 15 લોકોના કોરોનાથી મોત થયા છે. તો આજે 1,88,588 લોકોને કોરોનાની રસી આપવામાં આવી...
વાંસદા અને ચીખલી વિસ્તારોમાં હળવા વરસાદી ઝાંપટાએ ખેડૂતોમાં ચિંતા વધારી !
વાંસદા: વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી વાંસદા તાલુકાના ગામોમાં આજે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે ઘણાં ગામડાઓમાં ખેડૂતના ખેતરમાં જોવા મળતા ચણા, તુવેર, વાલ...
















