નવસારીમાં કોરોના કેસ વધતા આરોગ્ય તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી
નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારીમાં દિવસેને દિવસે વધતાં જતા કોરોના સંક્રમણને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી આરંભી હોય તેમ શહેરી વિસ્તારમાં સુપર...
વાંસદાના વાંગણ ગામમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ તરીકે પદભાર સોંપાયો
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના વાંગણ ગામે બિનહરીફ સરપંચ તરીકે ચુંટાયેલા ઉમેદવાર સીતાબહેન નવિનભાઈ જાદવના પદભાર રાખવામાં આવ્યો હતો સાથે સાથે ડેપ્યુટી સરપંચ ઈશ્વરભાઇ ચવધરી...
હોટલ, પાનની દુકાન, મોલ લોકડાઉન થઇ શકે રવિવારે નિર્ણય
ગુજરાત: રાજયભરમાં કોરોનાના કેસ બેકાબુ બનતા મોલ, સિનેમા, કોમશિયમ કોમ્પ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ, પાનની દુકાન ફરી બંધ કરવાની ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી છે. સંભવિત રવિવારે...
કપરાડાના વારોલી ગામમાં યોજાયો ડેપ્યુટી સરપંચનો પદભાર કાર્યક્રમ
કપરાડા: ચુંટણી વીતી ગઈ પણ ગુજરાતમાં ગામના સરપંચ તરીકે ચુંટાયેલા ઉમેદવારને હાલમાં સરપંચોને હોદ્દો આપવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ કપરાડાના અંતરિયાળ વિસ્તારના ગામ...
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળએ કયા વિભાગમાં ભરતીની કરી જાહેરાત: જાણો
ગુજરાત: આજરોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી ટેકનીશીયનની ભરતી બહાર પાડવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વર્ગ-3ની કુલ 317 ખાલી જગ્યાઓ માટે આ...
ગુજરાતમાં કોરોનાની રેકોર્ડબ્રેક રફ્તાર, કોરોનાનાં નવા 24,485 કેસ નોંધાયા
ગુજરાતમા છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 24,485 નવા કેસ નોંધાયા છે, જયારે 10,310 કોરોનાના દર્દીઓ સાજા થઇને ઘેર પરત ફર્યા છે. આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના...
બદામનું સેવન આરોગ્ય માટે ગુણકારી પણ અમુક લોકોના આરોગ્યને કરી શકે છે નુકશાન
વાંસદા: બદામ જેમાં ફાઈબર પુષ્કળ માત્રામાં હોય છે, જે પાચન સાથે જોડાયેલી મુશ્કેલીઓને વધારી શકે છે. જેનાથી એસિડિટી અને કબજીયાતની સમસ્યા થઇ શકે છે....
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓના જાતિના દાખલા અટકાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે – સુખરામભાઈ રાઠવા
છોટાઉદેપુર: આજરોજ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓના જાતિના દાખલા અંગેનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. જે અંગે કાયમી નિકાલ ન આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ વર્તાઈ...
કપરાડાના જાણો કયા ચાર ગામડાઓનું થશે દાનહમાં વિલીનીકરણ
વલસાડ: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામો જે ટૂંક સમયમાં પડોશી કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ બનવાની સંભાવના છે તેમાં મેદ્યવાલ, નગર, રાયમલ...
BRS અને કૃષિ ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ સેવકની ભરતીના નિયમો બદલાતા સુખરામ...
છોટાઉદેપુર જિલ્લામાંથી કૃષિ ડિપ્લોમા અને બી આર એસના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ સેવકની ભરતીના નિયમોમાં બી એસ સી એગ્રીકલ્ચર, બી એસ સી હોર્ટિકલચર...
















