રાજ્યની અદાલતોમાં ચોક્કસ નિયમો સાથે પ્રત્યક્ષ સુનાવણીનો આજથી આરંભ

0
ગુજરાત: આપણા રાજ્યમાં વર્તમાન સમયમાં જે જીલ્લાઓ કે તાલુકાઓમાં કોવિડના 100 થી ઓછા કેસ છે. ત્યાં આવેલી અદાલતોમાં ચોક્કસ નિયમો સાથે મર્યાદિત સ્વરૂપમાં પ્રત્યક્ષ...

પારડીના ખેરલાવ ગ્રામ પંચાયત ખાતે સરપંચશ્રી તરીકે મયંકભાઈ પટેલ અને ઉપસરપંચશ્રી તરીકે ચંદુભાઈ પટેલે...

0
પારડી: આજરોજ પારડી તાલુકાના ખેરલાવ ગ્રામ પંચાયત ખાતે સરપંચશ્રી તરીકે મયંકભાઈ પટેલ અને ઉપસરપંચશ્રી તરીકે ચંદુભાઈ પટેલ અને તમામ 8 વોર્ડના સભ્યશ્રીઓએ વિધિવત રીતે...

ચીખલીના રાનકુવાગામ ખાતે સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યોને વિધિવત ચાર્જ સોંપાયો

0
ચીખલી: સરપંચની ચૂંટણી સમાપન બાદ ચૂંટાયેલા ઉમેદવારોને વિધિવત ચાર્જ આજરોજ રાનકુવા ગ્રામપંચાયતમાં ગ્રામસેવક અશ્વિનભાઇ પી. પટેલ તેમજ તલાટી કમમંત્રી જયદીપભાઇ પટેલ ની ઉપસ્થિતીમાં વિધિવત...

ચીખલીના માંડવખડક ગામમાં સરપંચ તરીકે વલ્લભાઇ ચૌધરી અને ડેપ્યુટી સરપંચ તરીકે અમિષાબેન ચૌધરીએ પદભાર...

0
ચીખલી: આજરોજ 11 વાગ્યાના સમય ગાળા દરમિયાન ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં ગ્રામ પંચાયત પર સરપંચ તરીકે ચુંટાયેલા ઉમેદવાર વલ્લભાઇ ચૌધરી અને બિનહરીફ ડેપ્યુટી સરપંચ...

પશુપાલનમાં ગાય-ભેંસના માટે કેટલી અને કેવી રીતે મળશે લોન !

0
વાંસદા: ગામડાઓમાં ઘણા લોકો નોકરીને બદલે ગાય-ભેંસ પશુપાલન તરફ રસ દાખવી રહ્યા છે પણ ગામમાં મોટા પ્રમાણમાં નાના-મોટા લોકો આર્થિક સંકડામણના કારણે ગાય-ભેંસ ખરીદી...

નવસારી-વલસાડ અને ડાંગમાં તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા

0
વાંસદા: ગુજરાતમાં બે દિવસથી આવેલા હવામાનના પલટાની અસર રવિવારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે પ્રમાણમાં વર્તાઇ હતી. આ જિલ્લાઓમાં રાત્રે અને...

મીઠી સૂકી દ્રાક્ષમાં રહેલા આર્યન ખનિજો અને વિટામિન્સ બાળકોના સ્વાસ્થ્ય માટે છે મહત્વપૂર્ણ

0
વાંસદા: મીઠી દ્રાક્ષ કોને નહિ ગમે એનર્જી બૂસ્ટર સૂકી દ્રાક્ષ ખનિજો, વિટામિન્સ અને કાર્બોહાઇડ્રેટ્સના કુદરતી સ્ત્રોત તરીકે લોકપ્રિય છે. સૂકી દ્રાક્ષ ડ્રાય ફ્રુટ્સના ફાઈબર,...

બારડોલી પ્રાથમિક કન્યાશાળામાં દાતાઓ દ્વારા 50 દીકરીઓને સાયકલનું વિતરણ

0
બારડોલી: સુરતના બારડોલી નગરમાં આવેલ પ્રાથમિક કન્યાશાળામાં દાતાઓ તરફથી અવાર નવાર મદદ કરી વિદ્યાર્થીનીઓને વધુ અભ્યાસ માટે સુવિધા પૂરી પાડી હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવે...

ગુજરાતમાં નોંધાયા આજે નવા 16,617 કોરોનાના કેસો

0
ગુજરાત: દેશની જેમ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે વણસી રહી છે ત્યારે આજે રાજ્યમાં નવા 16,617 કોરોનાના કેસ નોંધાયા છે. આજે કુલ 19 લોકોના...

કોરોનાના મૃતકોને 400,000/- સહાય અપાવવા માટે લોકનેતા અનંત પટેલ અને કોંગ્રેસના શૈલેષ પટેલની પ્રેસ...

0
ચીખલી: કોરોનાની મહામારીમાં થયેલા મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા કરીને મૃતકોના ફોર્મ ભરવામાં આવ્યા છે. આ કોરોનાના મૃતકોને ન્યાય અપાવવા...