સુબિર તાલુકા પંચાયતની મહાલ-12 બેઠકની પેટાચૂંટણીમાં 81 ટકા થયું મતદાન

0
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતની મહાલ-12 બેઠકની પેટાચૂંટણી સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજીત 81 ટકા જેટલુ મતદાન નોંધાયું હતું જેમાં ભાજપા,...

ગુજરાતને કોરોના રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્ય તરીકેનો ઇન્ડીયા ટુ ડે હેલ્થગીરી એવોર્ડ ૨૦૨૧...

0
કોરોના રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્ય તરીકેનો ઇન્ડીયા ટુ ડે હેલ્થગીરી એવોર્ડ ૨૦૨૧ ગુજરાતને પ્રાપ્ત થયો છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાના...

કોઈ ગરીબ વ્યક્તિનો હક છીનવાતો હોય તો BTTS કોઈ કાળે ચુપ ન રહી શકે:...

0
નવસારી: ગતરોજ નવસારીના દેગામ ગામના L&T કંપનીમાં જી.આઇ કંપનીના સિકયુરિટી સુપરવાઝાર તરીકે ઓળખ આપનાર રતન સિકયુરિટી તરીકે નોકરી પર રાખી અઢી મહિનાથી પગાર નહિ...

વાંસદાના ખાનપુર ગામમાં જંગલ જમીનનો પ્રશ્ન મુદ્દે યોજાઈ જન જાગૃતિની બેઠક

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં જંગલ જમીનનો પ્રશ્ન મુદ્દે આદિવાસી સમાજની જન જાગૃતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં આદિવાસી આગેવાનો...

ઉમરપાડાના છેવાડાના ઝરાવાડી ગામમાં વાલીઓ અને ગ્રામજનોએ કેમ કરી પ્રા. શાળાને તાળાબંધી: જાણો

0
સુરત: ઉમરપાડાના છેવાડાના ઝરાવાડી ગામમાં પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5ના 50 થીવધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં 2 શિક્ષકો ફરજ બજાવે છે શિક્ષણ...

જાણો: ક્યાં ખેતરમાં વીજળી પડતાં ચરવા ગયેલા 17 પશુનાં થયા મોત

0
નર્મદા: હાલમાં જ ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા સીંગલગભાણ ગામે ગાજવીજ સાથે વધુ વરસાદ થતાં ગામના અલગ અલગ ખેડૂતોના પશુઓ જેમાં સોળ...

ભટારના સ્લમ વિસ્તારના ૨ ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે કાનૂની જાગરૂકતા અંગે યોજાયો કાર્યક્રમ

0
સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તારીખ ૦૨ ઓક્ટોબર થી ૧૪ નવેમ્બર ૨૦૨૧ સુધી ચાલનારો કાનૂની જાગૃતિ કાર્યક્રમની...

કપરાડાના સુથારપાડા ગામમાં રાજ્ય મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીની જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત

0
કપરાડા: હાલમાં જ ગુજરાત રાજ્યમાં નવનિયુક્ત થયેલા માનનીય મંત્રી જીતુભાઈ ચૌધરીની જન આશીર્વાદ યાત્રા આજે કપરાડાના સુથારપાડા ગામમાં પોહચી હતા ત્યારે તેમનું કપરાડા તાલુકાના...

સેલવાસમાં 30મી ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણી માટે કલેકટરની હાજરીમાં તૈયારી શરુ

0
દાનહ: વર્તમાન સમયમાં જ જાહેર થયેલી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના લોકસભા બેઠક માટે 30મી ઓક્ટોબરના રોજ થનાર ચૂંટણી માટે શનિવારે કલેકટર ડો. રાકેશ મિન્હાસે...

માંડવીમાં મનરેગા અંતર્ગત મિયાવાકી પ્રોજેકટ હેઠળ 520 રોપાથી જંગલ તૈયાર કરવા

0
માંડવી: 1 ઓક્ટોબર 2021ના રોજ મનરેગા અંતર્ગત માંડવી તાલુકાના પ્રથમ મિયાવાકી પ્રોજેકટ અંતર્ગત 520 રોપાથી જંગલ તૈયાર કરવામાં આવ્યુ. 100 વર્ષમાં તૈયાર થતું જંગલ...