નવસારી યુથ કોંગ્રેસ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે થયું મશાલ રેલી આયોજન

0
નવસારી: કાશ્મીરમાં રોજેરોજ આતંકવાદી સાથે અથડામણમાં જવાનો શહીદી વહોરી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નવસારીના શહીદોની દેશભક્તિને કુરબાની બિરદાવવા મશાલરેલી આયોજન...

કુકેરી માધાતળાવ ખાતે મર્જ કરવાના બહાને બંધ કરેલી શાળા જો શરુ ન થઇ તો...

0
ચીખલી: તાલુકાના કુકેરી ગામે આવેલ માધાતળાવ શાળા મર્જના નામે બંધ કરી દેવાતા ગ્રામજનોએ ધારાસભ્ય અને લોકનેતા અનંત પટેલની આગેવાની હેઠળ ધરણા યોજી આગામી સમયમાં...

ડાંગ જિલ્લા સેવા સદન પાસે જાતિના દાખલા બાબતે કોંગ્રેસના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

0
ડાંગ: આજરોજ ડાંગ જિલ્લા સેવા સદન પાસે વર્તમાન સમયમાં આદિવાસી સમાજમાં જાતિના દાખલા કઢાવવા માટે ઉભી થતી સમસ્યા સંદર્ભે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો...

વાંસદાના વાડીચોઢાં ગામના વળાંકમાં બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં 1નું મોત ૩ ગંભીર સ્થિતિમાં..

0
વાંસદા: હાલમાં જ તાજા જાણકારી આવી રહી છે કે વાંસદા તાલુકાના વાડીચોઢાંના વળાંક પાસે અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે જેમાં બંને બાઈક સવારો સામ-સામે...

ચીખલીના રાનકુવામાં BTTS/BTP ઇદે મિલાદ પર મુસ્લિમ સમાજને શુભેચ્છા પાઠવી આપ્યો ભાઈચારોનો સંદેશ

0
ચીખલી: આજરોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ઇદે મિલાદ નિમિત્તે રાનકુવા મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનોને BTTS/BTP દ્વારા શુભેચ્છાઓ પાઠવી રાજ્યમાં અને દેશમાં ચાલી રહેલા...

PH.Dમાં ગોલ્ડ મેડલ મેળવવાના સપનાને હકીકતનું સ્વરૂપ આપતો આદિવાસી યુવાન.. રાહુલ ગામિત

0
વાંસદા: "કઈ પણ પ્રાપ્ત કરવા માટે તમારે ફક્ત બે ચીજોની જરૂર પડે પ્રથમ પ્રતીતિ અને બીજું ક્યારેય ન સમાયેલ ઉત્સાહ" આ શબ્દો છે ગતરોજ...

કોરોનાકાળ બાદ પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું થશે આયોજન

0
ગુજરાતમાં કોરોનાકાળ બાદ પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન થઇ રહ્યું છે. ગુજરાત સરકાર આયોજનને આખરી ઓપ આપી રહી છે. 10 થી 12...

આહવામાં લાકડા ચોરીમાં પકડાયેલી ટાવેરા જાણો: ડોનના કયા રાજકીય નેતાની હોવાની લોકચર્ચા..

0
ડાંગ: જિલ્લાનાં દક્ષિણ વનવિભાગમાં આહવા પૂર્વ રેંજ વિભાગનાં સ્ટાફે બાતમીનાં આધારે ગેરકાયદેસર ઇમારતી લાકડાનો જથ્થો ભરેલ ટાવેરા ગાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા...

અનંત પટેલની ગર્જના: તંત્ર બાળકના હત્યારાઓને સાત દિવસમાં જેલમાં પૂરે નહિ તો આખું કપરાડા...

0
કપરાડા: આજરોજ કપરાડા ખાતે નાધાઈ ગુપ્તેશ્વર હાઈસ્કૂલ વિદ્યાર્થીના હત્યાની ન્યાયિક તપાસ અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તે મામલામાં કપરાડા મામલતદારને આદિવાસી સમાજના આગેવાનો...

દશેરા બાદ ઇદે મિલાદની ઉજવણી માટે સરકારે આપી લીલીઝંડી !

0
વાંસદા: કોરોનાના કેસો પ્રમાણમાં ઓછા થવાના કારણે સરકારે નિયમોના પાલન સાથે દશેરા બાદ ઇદે મિલાદની ઉજવણી માટે રાજ્ય સરકારે શરતી છૂટછાટ આપતાં ઇદે મિલાદ...