ચીખલી પોલીસ સ્ટેશનના વિવાદિત પોલીસ કોસ્ટેબલ રવીન્દ્ર રાઠોડને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરાયા સસ્પેન્ડ 

0
ચીખલી: ચીખલી પોલીસ મથકના વિવાદિત પોલીસ કોસ્ટેબલ રવીન્દ્ર રાઠોડના ત્રાસથી ત્રસ્ત દારૂની હેરાફેરી કરતી મહિલાએ કોન્સ્ટેબલની સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા પોલીસ અધિકારી દ્વારા તપાસ...

ચીખલી તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2022-23માં ખાંભડા પ્રાથમિક શાળાનો ઉત્કૃષ્ટ દેખાવ

0
ચીખલી: જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી આયોજીત ચીખલી તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન...

ધરમપુરમાં આદિવાસી દીકરીએ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

0
ધરમપુર: ધરમપુરનાં અંતરિયાળ વિસ્તારના એક ગામની ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા 04 ફેબ્રુઆરી 2022 ના રોજ સાડા નવ વાગ્યાના ઘરેથી ગામની હાઈસ્કૂલમાં જવા...

દેશમાં પંજાબને પછાડી ગુજરાત બન્યું કેન્સરમાં નંબર 1.. જાણો શું છે કારણ…

0
ગુજરાત: વર્તમાન સમયમાં ખેતરોમાં બેફામ 6200 ટન જંતુનાશકો 4 હજાર ટન ફૂગ, બિયારણને પટ અને ખળ નાશકો મળીને 10 હજાર ટન જંતુનાશકોનો વપરાશ તથા...

વાંસદામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા રાજકોટના IPS પોલીસ કમિશનરની ધરપકડ કરવા માટે AAPએ આપ્યું આવેદનપત્ર

0
વાંસદા: આજરોજ ગુજરાતમાં પોલીસના ઊચ્ચ અધિકારીઓની ખંડણી જેવા ઘણા ભ્રષ્ટાચારમાં સંડોવણી સરકારના ચુંટાયેલા પ્રતીનીધીઓ દ્વારા બહાર આવ્યા છતાં સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવતાં...

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદામાં 77માંથી 49 આરોપી દોષિત, 28 પુરાવાના અભાવે નિર્દોષ જાહેર

0
અમદાવાદ: દેશભરને હચમચાવી દેનારા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો છે. કોર્ટે 77 આરોપીઓમાંથી 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે 28 આરોપીઓને પુરાવાના...

વાંસદાના અંતરિયાળ ગામડાઓમાં બસના પૈંડા ન દોડયા તો અધિકારીઓ દોડતા થઇ જશે: અનંત પટેલ

0
વાંસદા-ચીખલી-ખેરગામ જેવા ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી એસ.ટી.બસો, જેમાં રાત્રિ રોકાણ કરતી બસો છેલ્લા 3 મહિનાથી અચાનક બંધ કરવા આવવાથી વિદ્યાર્થીઓને, નોકરીયાતો અને ગામના લોકોને ખુબ...

શિક્ષક શું કરી શકે તેનો ઉત્તમ નમુનો એટલે રાનકુવા ગામનો આ કિસ્સો…

0
ચીખલી: રાનકૂવાની પ્રાથમિક શાળામાં ધોરણ-4માં ભણતી વિદ્યાર્થિનીને આંતરભાગ સહિત અન્ય ભાગ જન્મથી જ ન હોવાના કારણે બાળકી પીડા ભોગવી રહી હતી અંગે સોશિયલ સાઈટ...

કપરાડાના અંભેટીમાં ભૂમાફિયાની ભૂસ્તર વિભાગ સામે આવી લુખ્ખી દાદાગીરી..

0
કપરાડા: આદિવાસી વિસ્તાર કપરાડાના અંભેટી ગામમાં મળેલી બાતમીના આધારે ગેરકાયદે માટી ખનન અટકાવવા પોહ્ચેલી ભૂસ્તર વિભાગની ટીમના સુપરવાઇઝર અને બે ગાર્ડ તથા રાતા ગામના...

ડોલવણના ઉમરવાવદૂર ગામમાં આવેલ પબ્લિક લાયબ્રેરીમાં સુર સમ્રાજ્ઞી લતાદીદીને શ્રદ્ધાંજલિ કરાઈ અર્પણ

0
ડોલવણ: ગતરોજ સુર સમ્રાજ્ઞી ભારત રત્ન સ્વ. લતા મંગેશકર અવસાન નિમિત્તે એમના માનમાં ભારતભરમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવેલ હોય ત્યારે તાપી...